0
પાક પ્રવાસ પર હાફિજનો મુદ્દો ઉપાડશે ચિદંબરમ
શુક્રવાર,મે 28, 2010
0
1
ભારતની વિભિન્ન જેલોમાં કેદ 25 પાકિસ્તાની આતંકવાદીઓનું સ્વદેશ પુનરાગમન થઈ શકે એટલા માટે જમ્મૂ અને કાશ્મીર સરકારે તેની નજરબંધીના આદેશને રદ્દ કરી દીધો છે. રાજ્ય સરકારે ગુરૂવારે રાત્રે ગૃહ મંત્રાલયની સલાહ પર આ નિર્ણય જારી કર્યો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ...
1
2
રેલ મંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુર જિલ્લામાં વિસ્ફોટના કારણે એક રેલગાડીના પાટા પરથી ઉતરવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેણે કહ્યું છે કે, રેલ પાટાઓ પર ...
2
3
પશ્ચિમ મિદનાપુર ડીલક્સ એક્સપ્રેસ દુર્ઘટના પર વડાપ્રધાન મનમોહન સિંહે દુખ વ્યક્ત કરતા મૃતકોના પરિજનોને બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે દુર્ઘટનાથી ઉત્પન્ન સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયે ખાનગી વિભાગ અને મંત્રાલયના ઉચ્ચ ...
3
4
માઓવાદી સમર્થિત પીપુલ્સ કમેટી અગેંસ્ટ પોલીસ એટ્રોસિટીજ (પીસીપીએ) એ પશ્વિમ મિદનાપુરમાં એક્સપ્રેસ ટ્રેન વિસ્ફોટની જવાબદારી લીધી. શુક્રવારે સર્જાયેલી આ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 65 લોકો મૃત્યુ પામ્યાં જ્યારે લગભગ 200 ઘાયલ થયાં છે. પોલીસ મહાનિરીક્ષક ...
4
5
પશ્વિમ બંગાળમાં ઝારગ્રામ નજીક નક્સલીઓએ એક રેલવે પાટાને બોમ્બ વિસ્ફોટથી ફૂંકી નાખ્યો જેના કારણે હાવડા કુર્લા 2010 જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાં. આધિકારિક રીતે 65 લોકોના મૃત્યુ પામવાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી કોઈ ...
5
6
ભારતના ગરીબ રાજ્યોમાં સમાવિષ્ટ ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી મયાવતી દુનિયાના સૌથી અમીર દેશના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ પૈસાદાર છે. જી હાઁ, માયાવતી પાસે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તુલનાએ ત્રણ ગણી વધારે મિલકત છે. માયાવતીએ પોતાની મિલકત 88 કરોડ રૂપિયા ...
6
7
ભારત-પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની ખીણમાં રહેતા મોટાભાગના લોકો સ્વતંત્રતા ઈચ્છે છે. બીજી તરફ હિંદુ બહુમતિ ધરાવતા જમ્મુમાં રહેતા મોટાભાગના લોકોનો મત છે કે તે ભારતનો જ ભાગ રહેવો જોઈએ. જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલા તાજેતરના ...
7
8
ભારતીય ખાનગી અને સૈન્ય અધિકારીઓના વીઝા સાથે જોડાયેલા મામલામાં કેનેડા હાઈ કમીશનના વલણ પર ગૃહમંત્રાલયે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. ગૃહમંત્રાલયે આ વિષે વિદેશમંત્રાલયને એક ચિઠ્ઠી પણ લખી છે. કેનેડા હાઈ કમીશને એક બાદ એક ઈંટેલિજેંસ બ્યૂરો અને સેનાના ...
8
9
સંસદ પર હુમલાનો મુખ્ય આરોપી અને સુપ્રીમ કોર્ટથી ફાંસીની સજા મેળવી ચૂકેલા આતંકી અફજલ ગુરૂને જેમ બને તેમ જલ્દી ફાંસી આપવાની માગણી કરવામાં આવી છે. અફજલ ગુરૂએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું છે કે, કાં તો તેને જેમ બને તેમ જલ્દી ફાંસી પર ...
9
10
જાતિના આધાર પર જનગણનાના મુદ્દા પર નિર્ણય એક વખત ફરી ટળી ગયો છે. કેન્દ્ર સરકારની આજે બપોર બાદ યોજાનારી કેબિનેટની બેઠકમાં જાતિગત જનગણના વિષે નિર્ણય લેવામાં આવવાનો હતો. પરંતુ હવે આ મુદ્દો મંત્રીઓના સમૂહ (જીએમઓ) ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ...
10
11
સુપ્રીમ કોર્ટે વર્ષ 2002 માં કોલકાતાના અમેરિકી સેંટર પર થયેલા હુમલાના આરોપી આફતાબ અહમદ અંસારીની મૃત્યુની સજા પર મંગળવારે રોક લગાવી દીધી. ન્યાયમૂર્તિ જી.એસ. સિંઘવી અને ન્યાયમૂર્તિ સી.કે. પ્રસાદ કી એક અવકાશ કાલીન બેન્ચે આ મામલામાં અંસારી દ્વારા દાખલ ...
11
12
ઝારખંડમાં શિબૂ સોરેન સરકારમાં શામેલ ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ મંત્રીઓએ મંગળવારે રાત્રે મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સોંપી દીધા છે. આધિકારિક સૂત્રો અનુસાર રાજીનામું આપનારાઓમાં રઘુવર દાસ, નીલકંઠ સિંહ મુંડા અને કૂંવર ગગરેઈ શામેલ છે જેમણે ...
12
13
પાકિસ્તાન સાથે સંબંધોમાં મિઠાસ લાવવાના ઉદ્દેશ્યથી ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે પાક પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાની માટે મંગળવારે રસીલી કેરીઓની ભેટ મોકલી છે. આ ભેટને ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવી છે જ્યાંથી તે ગિલાની સુધી ...
13
14
ચંડીગઢની સેસન્સ કોર્ટે ટેનિસ ખેલાડી રુચિકા ગિરહોત્રા છેડછાડ કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી એસ.પી.એસ. રાઠૌરને સજાનું એલાન કર્યું છે. કોર્ટે રાઠૌરની સજા છ માસથી વધારીને દોઢ વર્ષની કરી છે. કોર્ટના આદેશ બાદ પોલીસે રાઠૌરની ધરપકડ કરી છે. રાઠૌરને બુડૈલ ...
14
15
ઈંડિયન મુજાહિદ્દીનના આતંકવાદી અબ્દુલ સમદ ભટકલે જ જર્મન બેકરીમાં બોમ્બ રાખ્યો હતો. આ ખુલાસો મહારાષ્ટ્ર બોમ્બ વિરોધી ટુકડી (એટીએસ) એ કર્યો છે. મીડિયા રિપોર્ટોમાં એટીએસ સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે, હુમલા પહેલા સીસીટીવીમાં કેદ તસ્વીરોમાં ભટકલના ...
15
16
રુચિકા ગિરહોત્રા છેડછાડ મામલામાં હરિયાણાના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એસપીએસ રાઠોડની અરજી પર અહીંની એક સત્ર કોર્ટમાં સંભવત" આજે નિર્ણય થશે. અરજીમાં રાઠોડે છેડછાડ મામલામાં સીબીઆઈ કોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો છે જેમાં તેણે છ માસ કેદની સજા ...
16
17
ઝારખંડના મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર હેમંત સોરેને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, આખરે ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારથી સમર્થન પરત કેમ લઈ લીધું. હેમંતે સોમવારે રાત્રે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, 'હું એ સમજવા માટે અસમર્થ છું કે, ભાજપે ...
17
18
દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલા સ્પાઈસ જેટ વિમાનનું પૈડું હવામાં ફાટી ગયાં બાદ દિલ્હી એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હી રન-વે પર વિમાનના તૂટેલા પૈંડાના કેટલાંક ભાગ પણ મળ્યા છે. આ વિમાનમાં કુલ 195 પ્રવાસીઓ સવાર હતાં. તેમજ આ ...
18
19
વડાપ્રધાન મનમોહન સિંહ યુપીએ સરકારના બીજા કાર્યકાળના પહેલા વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતાં આશા વ્યક્ત કરી છે કે ડિસેમ્બર સુધીમાં મોંઘવારી પર કાબૂ મેળવી લેવાશે. અત્રે આયોજિત પત્રકાર પરિષદમાં આર્થિક સમસ્યા પર પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મનમોહન ...
19