0
બિહારમાં માઓવાદીઓએ 4 ની હત્યા કરી
શનિવાર,મે 22, 2010
0
1
અખિલ ભારતીય ગોરખા લીગના અધ્યક્ષ અને ગોરખાલેન્ડના પ્રસ્તાવક મદન તમાંગની દાર્જીલિંગમાં અજ્ઞાત હુમલાખોરોએ તેજધારવાળા હથિયારથી હુમલો કરીને હત્યા કરી નાખી છે. પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર બંગાળ) કે. એલ. ટમટાએ જણાવ્યું હતું કે તમાંગ પર સવારે પ્લાંટર્સ ક્લબ ...
1
2
ચક્રવતી વાવાઝોડા લૈલાએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગુરૂવારે ભારે તારાજી સર્જી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ઓછામાં ઓછા 16 લોકોના વાવાઝોડાના કારણે મૃત્યુ નિપજ્યાં છે અને બહોળી સંખ્યામાં લોકો ગૂમ થઈ ગયાં છે. મોટી સંખ્યામાં ગામો પાણીમાં ડુબી ગયા હોવાના પણ ...
2
3
ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેને ગુરૂવારે એકાએક ગુલાટ મારી હતી અને કહ્યું હતું કે, તેઓ તેમના હોદ્દા પરથી રાજીનામું આપશે નહીં. ભાજપ સાથે સત્તાના રોટેશન માટે તેઓ તૈયાર નથી. વારાફરથી શાસન કરવાની બાબત સ્વીકાર્ય હોવાનો શિબુ સોરેને ઈંકાર કરતા ઝારખંડમાં ...
3
4
ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી અને અન્ય 20 ને ગુરૂવારે અલહાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી હતી. કારણ કે, હાઈકોર્ટે 18 વર્ષ જૂના બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં તેમની સામે ફોજદારી કેસોની પુન: સજીવન કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટની લખનૌ ...
4
5
વિજળી પ્રધાન સુશીલ કુમાર સિંધે જણાવ્યું છે કે, પાવર ટેરિફમાં પ્રતિ યુનિટ રૂપિયા એક સુધીનો વધારો ટૂક સમયમાં થશે બુધવારે સાંજે ગેસની કિમતમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યા બાદ પાવર ટેરિફમાં વધારો થશે. એક કાર્યક્રમમાં ભાગરૂપે પત્રકારો સાથે વાતચીત ...
5
6
છત્તીસગઢમાં માઓવાદીઓનો કહેર વરસાવવાનો દોર યથાવત છે. તાજેતરમાં જ એક બસ પર ઘાત લગાવીને માઈન્સ દ્બારા કરવામાં આવેલા હુમલા બાદ નક્સલવાદીઓએ બોમ્બ બનાવવા માટે વપરાતા મહત્વપૂર્ણ પદાર્થ એવા એમોનિયમ નાઈટ્રેટની 16 ટનની લૂંટ ચલાવતા રાજ્યમાં સનસનાટી મચી જવા ...
6
7
ચક્રવાતી લૈલા વાવાઝોડું વધુ તીવ્ર બનીને બંગાળના અખાતમાં કેન્દ્રિત થયું હતું અને તમિળનાડુના કાંઠાના વિસ્તારોમાં પવન સાથે તોફાની વરસાદને કારણે કહેર મચી ગયો હતો. વાવાઝોડું ચેન્નાઈથી આશરે 190 કિલોમીટર પૂર્વ અને ઉત્તર-પૂર્વે કેન્દ્રિત થયું છે જે ગુરુવારે ...
7
8
પાંચ રાજ્યોમાં અપાયેલા 48 કલાકના બંધના એલાનના બીજા દિવસે બુધવારે પશ્ચિમ બંગાળના લાલગઢમાં નકસલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના પાંચ જવાનો માર્યા ગયા હતા અને બે ઘાયલ થયા હતા. ગૃહપ્રધાન પી. ચિદમ્બરમની વાટાઘાટોની ઓફરની લીરા ઉડાડતાં નકસલીઓએ ...
8
9
હાઈ ટેન્શન ઈલેક્ટ્રીકસિટી લાઈનને અથડાયા બાદ ટ્રેનર વિમાન તૂટી પડતા પાઈલોટનું મૃત્યું થયું છે. આ બનાવ ઉજ્જૈનથી 15 કિલોમીટર સ્થિત વિસ્તારમાં બન્યો હતો. દાતાના મતાના હવાઈ પટ્ટીથી આ ટ્રેનર વિમાને ઉડાણ ભરી હતી. તે હાઈટેન્શન પાવર લાઈન સાથે સંપર્કમાં આવી ...
9
10
બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ તથા અન્ય ક્ષેત્રોમાં બનેલું દબાણ આજે ગોપાલપુરથી આશરે 875 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ તરફ વધતા ચક્રવાત લેલાના રૂપમાં ફેલાઈ ગયું. જેનાથી ઉત્તર તમિલનાડુ તથા આંધ્ર પ્રદેશના કિનારાના ક્ષેત્રમાં ભારે વરસાદની સંભાવના બની ગઈ છે.
10
11
સંસદ પર હુમલાના દોષી અફજલ ગુરુને ફાંસીની સજાનું દિલ્હી સરકારે સમર્થન કર્યું છે પરંતુ તેનું એમ પણ કહેવું છે કે, કાયદો વ્યવસ્થા પર તેના સંભાવિત પ્રભાવને જોવો જરૂરી છે. દિલ્હી સરકારે મંગળવારે અફજલની દયા અરજીથી જોડાયેલી ફાઈલ ઉપરાજ્યપાલ તેજેન્દ્ર ખન્નાને ...
11
12
હિંસા છોડીને વાતચીત કરવાના ગૃહ મંત્રી પી. ચિદંબરમના પ્રસ્તાવને નક્સલીઓએ ફગોવી દીધો છે. નક્સલ કમાંડર રમન્નાએ છત્તીસગઢના બસ્તરમાં કહ્યું છે કે, અમે પણ સૂરતમાં હથિયાર નહીં નાખીએ. આ અગાઉ ચિદંબરમે મંગળવારે કહ્યું હતું કે, જો નક્સલી 72 કલાક માટે હિંસા ...
12
13
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુકમા રોડ પર ગ્રામ ચિંગાવરમ પાસે કાલે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા બારુદી સુરંગ વિસ્ફોટની અડફેટે આવેલા બસમાં સવાર 31 યાત્રીઓમાંથી 16 પોલીસ જવાન છે. પોલીસ દ્વારા આજે જારી કરવામાં આવેલી શહીદોની સૂચિ આ પ્રકારે છે 1. ...
13
14
નક્સલી હુમલા બાદ દબાણને વધારીને રાખવા ઈચ્છે છે. મંગળવારે તેમણે પાંચ રાજ્યોમાં બંધનું એલાન કર્યું છે. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ઼, પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં મંગળવારથી બે દિવસ બંધ રહેશે. સરકારના ઑપરેશન ગ્રીન હંટ વિરુદ્ધ આ બંધનું એલાન કરવામાં આવ્યું ...
14
15
ચીની હેકરોએ સાયબર સુરક્ષાને તોડી હોવાના આવેલા કેટલાક દાખલાઓને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર ટોચના અમલદારોને એકબીજાની સંગાથમાં કામ કરવા અને સાયબર સિસ્ટમને શક્ય એટલી સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની સૂચના સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટોનીએ આપી છે. આર્મ્ડ કમાન્ડર્સ ...
15
16
સોમવારથી પોતાના મતક્ષેત્ર રાયબરેલીનો ત્રણ દિવસીય પ્રવાસ ચાલુ કરનારા કોંગ્રેસ પ્રમુખ સોનિયાગાંધીએ વિકાસ માટે કેન્દ્ર સરકારે આપેલા ફંડનો ઉપયોગ ક્યાં કરાયો છે તેમ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીને પૂછવા માટે પ્રજાજનોને પોરસાવ્યા હતાં. તેમ પક્ષના ...
16
17
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ એક વાર ફરી ભીષણ હુમલો કર્યો છે. નક્સલીઓએ દંતેવાડાથી સુકમા જઈ રહેલી એક પેસેંજર બસને વિસ્ફોટથી ફૂકી નાખી. આ બસમાં સામાન્ય યાત્રીઓની સાથે વિશેષ પોલીસ ઓફિસર (એસપીજી) ના કેટલાયે સભ્યો સવાર હતાં. આરંભિક માહિતી અનુસાર બસમાં ...
17
18
કેન્દ્ર સરકારે અલ કાયદાથી જોડાયેલા દુનિયાભરના સો આતંકી સંગઠનોને ભારતમાં 'આતંકી સંગઠન' જાહેર કરતા પ્રતિબંધિત કરી દીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જેમ ઈસ્લામિયા (ઈંડોનેશિયા) ના બાલીમાં બોમ્બમારામાં શામેલ. લીબિયાના ઈસ્લામિક જેહાદ ગ્રૃપ, મોરક્કન ...
18
19
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ત્રણ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલા ભૈરો સિહ શેખાવત રવિવારે પંચતત્વમાં વિલીન થઈ ગયાં. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો હાજર હતા જેમાં તમામ પક્ષોના વરિષ્ઠ નેતા પણ શામેલ છે. આ અગાઉ તેમના નિવાસસ્થાન પર તેમના પાર્થિવ ...
19