National News 834

બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
0

રાજશેખર રેડ્ડી પર રજૂ થશે ટપાલ ટિકિટ

શનિવાર,માર્ચ 27, 2010
0
1
પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના પાનાગઢ઼ સ્થિત, સેનાના વિશાલતમ શસ્ત્ર ડેપોમાંથી એકમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગી ગઈ જેનાથી એક સંગ્રહ કક્ષ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ સંગ્રહ કક્ષમાં નાના હથિયાર અને ગોળાબારૂદ રાખવામાં આવ્યાં હતાં. ઈસ્ટર્ન કમાંડના વિંગ ...
1
2
ભાજપાથી નિષ્કાસન બાદ ભારતીય જનશક્તિ પાર્ટીની રચના કરનારી તેજતર્રાર નેતા ઉમા ભારતીએ ગુરૂવારે આ પાર્ટીથી પણ કિનારો કરી દીધો છે. એ વાતના પણ સંકેત છે કે, તે ભગવા પાર્ટીમાં પરત ફરી શકે છે. પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ સંઘપ્રિય ગૌતમને લખેલા પત્રમાં ઉમાએ ...
2
3
છત્તીસગઢના ગૃહ મંત્રી નનકીરામ કંવરે કહ્યું છે કે, સરકારના નક્સલી વિરોધી 'ગ્રીન હંટ' અભિયાનમાં 90 થી વધારે નક્સલી મૃત્યુ પામ્યાં છે જ્યારે તેમની 12 શિબિરોને નષ્ટ કરી દેવામાં આવી છે. કંવરે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું, "'ગ્રીન હંટ' અભિયાન ...
3
4
રેલવે પોતાની સંપત્તિની બ્રાંડિંગ અને વાણિજ્યિક જાહેરાતોમાંથી એક હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહ્યુ છે.
4
4
5
રાજસ્થાનની રાજધાનીની પાસે એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી. આત્મહત્યાના કારણોની જાણ થઈ શકી નથી.
5
6
એક અપહરણ કરાયેલ વિદ્યાર્થીના પરિવારે ખંડણી ન આપતા બદમાશોએ એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી.
6
7
ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે વર્લી બાંદ્રા સી-લિંકના બીજા ચરણના ઉદ્દઘાટનના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં બોલાવવા પર મહારાષ્ટ્રની કોગ્રેસ સરકારના એક જૂથે આજે પોતાની નારાજગી દર્શાવી.
7
8
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આખરે ગુજરાત રમખાણોની તપાસ માટે બનેલી વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી) સામે ઉપસ્થિત થશે. સૂત્રોના અનુસાર મુખ્યમંત્રી મોદી તપાસ સમિતિની સમક્ષ 27 માર્ચના રોજ રજૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા કારણોને પગલે ...
8
8
9
કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં સ્થિત બહુમાળી ભવન સ્ટીફન કોર્ટમાં મંગળવારે લાગેલી આગથી મરનારાઓની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. પોલીસ નિયંત્રણ કક્ષના એક અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ચાર મૃતદેહો મંગળવારે રાત્રે અને છ મૃતદેહો બુધવારે ...
9
10
ઓરિસ્સાના ગજપતિ જિલ્લામાં બુધવારે સવારે નક્સલવાદીઓએ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની એક ટુકડી પર હુમલો કર્યો જેમાં ત્રણ જવાનોના મૃત્યુ નિપજ્યાં છે. પોલિસ મહાનિરીક્ષક સંજીવ મારિકે આઈએએનએસને જણાવ્યું કે, નક્સલીઓએ એ સમયે ગોળીબાર શરૂ કરી દીધો જ્યારે 30 ...
10
11
સીપીઆઈ (એમએલ) ના સંસ્થાપક કાનૂ સન્યાલ દ્વારા કથિત રીતે આત્મહત્યા કરવામાં આવવાના સમાચાર છે. સાન્યાલના નક્સલવાદી સ્થિત ઘરમાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
11
12
મુંબઈ-આગ્રા રાષ્ટ્રીય રાજમાર્ગ પર આજે એક વાહને એક ટ્રકને અડફેટે લેતા વાહનમાં સવાર છ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયાં છે. પુલિસે જણાવ્યું કે, ઘોટી નજીક ખંબાલા પુલ પર આજે સવારે શિરડી જઈ રહેલી એક કારને ટ્રકે ટક્કર મારી ...
12
13
મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં પોલીસ કમાંડો અને અસમ રાઈફલ્સની સંયુક્ત ટુકડીએ એક અથડામણમાં યૂનાઈટેડ ટ્રાઈબલ લિબરેશન આર્મીના ચાર ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે આજે જણાવ્યું કે, અથડામણ એ સમયે સર્જાઈ, જ્યારે કાલે સાંજે જિલાના નુંગબા ક્ષેત્રમાં સુરક્ષા ...
13
14
ભૂવનેશ્વર નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં સવાર યાત્રી એ સમયે માંડ માંડ બચી ગયાં જ્યારે માઓવાદીઓ દ્વારા બિહારના ગયા રેલવે સ્ટેશન નજીક કરવામાં આવેલા ધડાકાથી ટ્રેનના એંજિન સહિત દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાં. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના કાલે મોડી ...
14
15
ઝારખંડના સરાઈકેલા ખર્સવાન જિલ્લામાં માઓવાદીઓએ 48 કલાકના બંધ દરમિયાન એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, સરાઈકેલાના ચૌકા પોલીસ સ્ટેશનની હદમાં સવારે આશરે દોઢ વાગ્યે પેટ્રોલીંગ ટુકડી ઉપર માઓવાદીઓએ અંધાધુધ ગોળીબાર શરૂ કરી ...
15
16
ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠે સોમવારે વર્ષ 2002 માં થયેલા સાંપ્રદાયિક રમખાણોની તપાસ કરી રહેલા નાણાવટી મહેતા પંચને પુછ્યું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને સમન નહીં જારી કરવાનો તેનો નિર્ણય અંતિમ છે કે, નહીં. આ વિષે ખંડપીઠે પંચને એક એપ્રિલ સુધી ...
16
17
જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિમાં સુધારની વાત કરતા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ પાંચ સો થી વધારે આતંકવાદી સક્રિય છે. અબ્દુલ્લાએ કહ્યું, ‘‘જમ્મૂ કાશ્મીરમાં હાલ આશરે 550-575 આતંકવાદી સક્રિય છે અને સુરક્ષા સ્થિતિ ...
17
18
માયાવતીની માળા પર ઉઠેલા વિવાદથી માયાવતીના સ્વાસ્થ્ય પર કોઈ ફેર પડ્યો નથી પરંતુ બીજા મુખ્યમંત્રીઓ પર આ વિવાદની અસર સાફ જોવા મળી રહી છે. હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેંદર સિંહ હુડ્ડાએ રવિવારે પાણીપતમાં એક સભા દરમિયાન મંચ પર સોનાનો મુકુટ પહેરવાથી ના પાડી ...
18
19
ભારતીય નૌકાદળે રવિવારે ઓરિસ્સાના કિનારે પર બંગાળની ખાડીમાં એક વિશાળ જહાજથી સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલના vertical-launch versionનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ એ સિવાથાનુ પિલ્લઇએ જણાવ્યુ કે, "ભારતીય નૌકાદળના જહાજ ...
19