0
રેલવેની જાહેરાતમાં ભારતનો ખોટો નકશો
શનિવાર,માર્ચ 20, 2010
0
1
નેપાળના પૂર્વ પ્રઘાનમંત્રી અને સૌથી અનુભવી નેતાઓમાંથી એક ગિરિજાપ્રસાદ કોઈરાલાનુ આજે નિઘન થઈ ગયુ. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર હતા. આજે સવારે તેમને ડાયેરિયાની ફરિયાદ પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહી.
1
2
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ એકવાર ફરી બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પર નિશાન સાધ્યુ છે.
2
3
તિબ્બતી ઘર્મગુરૂ દલાઈ લામાએ કહ્યુ છે કે ચીનની સાથે સારી મૈત્રી સંબંધ બનાવ્યા પછી બારત તિબ્બત મુદ્દાના સમાઘાનમાં ભૂમિકા ભજવી શકે છે.
3
4
જમ્મૂ અને કાશ્મીરમાં છેલ્લા 15 મહીના દરમિયાન 35,000 થી વધુ સૈનિકોને પરત બોલાવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બુધવારે સાજે વિધાનસભામાં કહ્યું કે, વગર કોઈ પ્રચાર પ્રસારે અમે 35,000 સૈનિકોને પરત બોલાવ્યાં છે અને આતંરિક સુરક્ષામાં લાગેલા ...
4
5
સમાચાર ચેનલ 'ન્યૂઝ એક્સ'ને આવતા કેટલાક મહિનામાં એક નવા બ્રાંડ નામથી ફરીથી લોંચ કરવામાં આવશે. ન્યૂઝ એક્સના સહ પ્રવર્તક શ્રી જહાંગીર પોચાએ જણાવ્યુ કે અમે આવતા નાણાકીય વર્ષની બીજી ત્રીમાસિકમાં નવુ નામ, લોગો અને નવા રંગરૂપમાં ચેનલને ફરીથી લોંચ કરીશુ. ...
5
6
સરકારે દેશના દુર્ગમ વિસ્તારો સુધી શિક્ષા પહોંચાડવામાં પ્રોધૌગિકીના ઉપયોગ પર જોર આપ્યો છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે કહ્યુ કે ભારતમાં 2030 સુધી સૌથી વધુ શિક્ષિત લોકો હશે.
6
7
કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે ગુરૂવારે ખરીફ અભિયાન માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનનુ ઉદ્દઘાટન કરતા કહ્યુ કે કૃષિ ક્ષેત્રને માટે આપવામા આવી રહેલ ઘનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ જેથી તેનો લાભ ખેડૂતોને મળી શકે.
7
8
ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં સ્થિતિ સામાન્ય બનતી જોઈને પ્રશાસને ગુરૂવારે કર્ફ્યૂમાં ઢીલનો સમય વધારીને 14 કલાકનો કરવાનો નિર્ણય કર્યો છે. ગત સપ્તાહે ભડકેલી સાંપ્રદાયિક હિંસા બાદથી શહેરના પાંચ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં કર્ફ્યૂ લગાડવામાં આવ્યો
8
9
અભિનેતા-નેતા શત્રુઘ્ન સિન્હાએ ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની આલોચના કરતા કહ્યું છે કે, કેટલાક નિષ્ણાંત લોકોને તેમાં શામેલ કરવામાં આવ્યાં નથી. પદાધિકારીઓની જાહેરાત કરવાના બે દિવસ બાદ સિન્હાએ એ વાતને ફગોવી દીધી કે, તે કોઈ પદ ...
9
10
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની જીભ ફસાડાઈ પડી અને તેમણે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસને વીટી સ્ટેશન કહી દીધું. મનસેની માસિક પત્રિકાના વિમોચન પ્રસંગે ભાષણ દરમિયાન રાજ ઠાકરેના મુખેથી વીટી શબ્દ નિકળ્યો, જ્યારે વીટી સ્ટેશનનું નામ 15 ...
10
11
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ પ્રોડ્યૂસર મહેશ ભટ્ટને પોતાના નિશાને લીધા છે. રાજે કહ્યું કે, જો ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ મારા હાથે ચડી ગયાં તો હું તેમને જણાવી દઈશ. રાજ ઠાકરેએ આ વાત પણ મી મહારાષ્ટાચા, મહારાષ્ટ્ર માઝા નામક પાક્ષિકના ...
11
12
મહારેલીમાં કરોડોનો હાર પહેર્યા બાદ ઉઠેલા ઘમસાણ બાદ બુધવારે બોલાવવામાં આવેલી બસપાની બેઠકમાં એક વાર ફરી માયાવતીએ 18 લાખ રૂપિયાની માળા પહેરી. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, માળા વિવાદ પર માયવતી પોતાના મંત્રીઓ અને સાંસદો સાથે ચિંતન-મનન કરશે ...
12
13
રક્ષા મંત્રી એકે એંટનીએ બુધવારે કહ્યું કે, 42 એવી આતંકવાદી શિબિર છે જે પાકિસ્તાનથી પોતાની ગતિવિધિઓ સંચાલિત કરી રહી છે.
એંટનીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, આતંકવાદી શિબિરોને નષ્ટ કરવાની દિશામાં પાકિસ્તાને કોઈ ગંભીર પગલુ હાથ ધર્યું નથી. ભારત ...
13
14
જાણીતા યોગાચાર્ય સ્વામી રામદેવે મંગળવારે જાહેરાત કરી છે કે, તે આગામી ત્રણ વર્ષની અંદર એક નવી રાજનીતિક પાર્ટી બનાવશે જે સામાન્ય ચૂંટણીમાં તમામ સીટ પર ચૂંટણી લડશે પરંતુ તેમાં સ્વયં પાર્ટીના ઉમેદવાર નહીં હોય. રામદેવે જણાવ્યું કે, તે અગાઉથી જ 'ભારત ...
14
15
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે સંયમને નબળાઈ ન સમજો. વર્તમાન પરિસ્થિતિમાં પાકની સાથે સમય વાર્તા શરૂ કરવી મુશ્કેલ છે, કારણ કે ભારતમાં હવે આ એક સામાન્ય ધારણા છે કે અમે લાંબા સમય સુધી સહન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ ચિંતાઓને એક તરફ મુકીને આગળ ...
15
16
શહેરના બાહરી ક્ષેત્રમાં સ્થિત ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઇસરો) પ્રતિષ્ઠાનની આસપાસ સંદિગ્ધ રીતે ફરી રહેલા બે લોકોએ વહેલી સવારે સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કરી દીધો ત્યાર બાદ બન્ને પર જવાબી કાર્યવાહી કરવામાં આવી. સુરક્ષાકર્મીઓની જવાબી કાર્યવાહીમાં ...
16
17
ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની રજત જયંતી પ્રસંગે પાર્ટી પ્રમુખ માયાવતીને કરોડો રૂપિયાની નોટોનો હાર ભેટ કરવામાં આવવાના મુદ્દા પર લોકસભામાં સપા, કોંગ્રેસ, ભાજપ અને જદ(યૂ) સભ્યોના ભારે હંગામાના કારણે બે વખતના સ્થગન બાદ સદનની બેઠક 12 એપ્રિલથી શરૂ ...
17
18
ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ મંગળવારે પોતાની નવી ટીમ જાહેર કરી દીધી. તેમની આ ટીમમાં 13 ઉપાધ્યક્ષ, 10 મહાસચિવ, 15 સચિવ, એક કોષાધ્યક્ષ શામેલ છે. ગડકરીની નવી ટીમમાં કેટલાયે નવા અને યુવા ચેહરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ...
18
19
વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ સોમવારે કહ્યું કે, આતંકવાદી હુમલાની આશંકાને જોતા અફઘાનિસ્તાન સહિત અન્ય તમામ દેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસોની સુરક્ષા સઘન બનાવવામાં આવશે. ભારત-આફ્રીકા વ્યાપાર સમ્મેલનમાં હાજરી આપવા પહોંચેલા કૃષ્ણાએ પત્રકારોને કહ્યું કે, "અમે ...
19