National News 851

0

લે.. ભારતનો ભાગ પાક.માં દેખાડ્યો !

મંગળવાર,જાન્યુઆરી 26, 2010
0
1
વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે 61 માં ગણતંત્ર દિવસના અવસર પર અમર જ્યોતિ જવાન પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન સાથે રક્ષા મંત્રી એ.કે.એંટની અને ત્રણ સેનાના પ્રમુખ પણ ઉપસ્થિત હતાં. વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યાં બાદ અમર ...
1
2
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે દેશમાં વધતી મોંઘવારીની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દેશને બીજી હરિત ક્રાંતિઓની આવશ્યકતા છે. સાથે જ તેમણે કેન્દ્ર સરકારથી કૃષિ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા અને બીજી હરિત ક્રાંતિની દિશામાં તુરંત પગલું ભરવા માટે કહ્યું. ...
2
3
ગણતંત્ર દિવસ પર આપવામાં આવનારા પદ્મ શ્રી અને પદ્મમ ભૂષણ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. જાબાંજ રુખસાનેને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવશે જ્યારે બોલીવુડ અભિનેતા આમિર ખાનને પદ્મ ભૂષણ સમ્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બોલીવુડ ...
3
4

લાદેનની નવી ટેપ : અમેરિકાને ધમકી

સોમવાર,જાન્યુઆરી 25, 2010
અલકાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો છે કે મુવો તેની અટકળો છેલ્લા બે-ચાર વર્ષથી સતત ચર્ચામાં છે ત્યારે જ વધુ એક વખત લાદેનની નવી ટેપ ફૂટી નીકળી છે. જેમાં લાદેને ગત 25 ડિસેમ્બરે ડેટ્રોઈટથી ઉપડેલા વિમાનમાં આત્મઘાતી હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસની જવાબદારી ...
4
4
5

ભારત સરકારની જાહેરાતમાં છબરડો..!

સોમવાર,જાન્યુઆરી 25, 2010
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રવિવારે દેશના અગ્રિમ અખબારોમાં આપેલા એક વિજ્ઞાપનમાં મોટો ભાંગરો વાટ્યો છે. કન્યા ભ્રૂણ હત્યા અટકાવવાની અપીલ કરતી આ જાહેર ખબરમાં ભારતના નેતાઓ સાથે પાકિસ્તાનના પૂર્વ એરચીફ માર્શલ તન્વીર મહેમુદ અહેમદની તસવીર છપાઈ જતાં ...
5
6
ભારતે જીસોસિંક્રોનસ સેટેલાઈટ લોંચ વ્હિકલ (જીએસએલવી-એમ કે ત્રણ) મારફત ભારે ઉપગ્રહની લોંચિગ માટે પોતાના સૌથી મોટા ઠોસ બ્રૂસ્ટર(એસ200) નું સફળ પરીક્ષણ કર્યું. સરકારી સ્વામિત્વ વાળા ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઈસરો) તરફથી અહીં રવિવારે જારી એક યાદીમાં ...
6
7

હું કોઇની કઠપૂતળી નથી - ગડકરી

રવિવાર,જાન્યુઆરી 24, 2010
ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું છે કે, હું ભાજપમાં આરએસએસનો માણસ નથી, તથા કેન્દ્રીય નેતાગીરીની કઠપૂતળી નથી. તેમના કહેવા પ્રમાણે તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સંઘની ટોચની નેતાગીરી સાથે ચર્ચા કરીને નિર્ણય લે છે. છતાં તેઓ સ્વતંત્ર રીતે ...
7
8
વિશ્વના સૌથી ખૂબસૂરત સ્મારકો પૈકીના એક એવા આગ્રાના તાજમહેલને જોવા માટે દરરોજ ઓછામાં ઓછા 15,000 પ્રવાસીઓ આવે છે. 29 મી ડિસેમ્બરે 55,000 પ્રવાસીઓ નોંધાયા હતાં જે હજુ સુધીનો વિક્રમ છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ ઉપર લોકોના ઘસારાને ધ્યાનમાં લઈને હવે ...
8
8
9
ભાજપ દ્વારા 1 લી ફેબ્રુઆરીથી મોંઘવારી સામે દેશવ્યાપી આંદોલનનો પ્રારંભ થશે એમ લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, યૂપીએ સરકારની ખોટીનીતિઓના કારણે જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યાં છે.
9
10

બાલઠાકરેનો આજે 84 મોં જન્મદિવસ

શનિવાર,જાન્યુઆરી 23, 2010
શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે આજે 84 વર્ષના થઈ ગયાં. આ પ્રસગે પાર્ટીના મુખપત્ર 'સામના' માં લખવામાં આવેલા એક લેખમાં ઠાકરેએ કહ્યું કે, રાજનીતિનુ રિમોટ કંટ્રોલ હજુ પણ મારી પાસે છે. બાલ ઠાકરેએ પાંચ વર્ષ પહેલા સક્રિય રાજનીતિથી સન્યાસ લઈ લીધો હતો અને પોતાના ...
10
11
સપા નેતા અબૂ આજમીના પુત્ર ફરહાન આજમી ભિવંડી વિધાનસભા ઉપચૂંટણીમાં હારી ગયાં છે.તેમને શિવસેના ઉમેદવાર સુરેક્ષ મ્હાત્રેએ 1676 વોટોથી પરાજય આપ્યો. ફરહાનની હારને અબૂ આજમી માટે મોટા આંચકાના રૂપમાં જોવામાં આવી રહી છે. આ જીત સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભામાં ...
11
12
ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક વિસ્ફોટમાં આજે બે સુરક્ષાકર્મી ઘાયલ થયાં છે પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ એ સમયે થયો જ્યારે નક્સલ વિરોધી વિશેષ કાર્યવાહી સમૂહની એક ટુકડી તલાશી અભિયાન બાદ પરત ફરી રહી હતી. જિલ્લાના પોલીસ ...
12
13
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
13
14
મોંઘવારી મુદ્દે તાજેતરમાં વિવાદાસ્પદ વિધાનોના હિસાબે ચોમેરથી આલોચનાનો સામનો કરી રહેલા શરદ પવાર પણ વિચલિત નિવેદનો કરવા લાગ્યાં છે. હવે પવારે કહી નાખ્યું છે કે, મોંઘવારી સાથે તેમના મંત્રાલયે કોઈ લેવા દેવા નથી. પવારે વધુ એક ઉબડિયું કરતાં કહ્યું છે કે, ...
14
15

હવે જીવજંતુઓની વાઢકાપ બંધ થશે

શનિવાર,જાન્યુઆરી 23, 2010
શૈક્ષણિક સંસ્થાઓની પ્રયોગ શાળાઓમાં જીવજંતુઓ અને દેડકાની વાઢકાપ (ડિસેક્શન) ટૂક સમયમાં જ ભુતકાળ બની જાય તેવી સંભાવના છે. પર્યાવરણ અને વન મંત્રાલયે પ્રયોગો માટે થતી આ હિંસા અટકાવવા કોઈ વૈકલ્પિક પદ્ધતિ વિચારવા યુજીસીએ સૂચવ્યું છે. યૂનિવર્સિટી ગ્રાન્ટ્સ ...
15
16
વરિષ્ઠ સપા નેતા અને રાજ્યસભા સાંસદ જનેશ્વર મિશ્રનું આજે અહીં બ્રેન હેમરેજના કારણે નિધન થયું છે. તે 76 વર્ષના હતાં. મિશ્રનો અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે. મીડિયા રિપોર્ટો અનુસાર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મિશ્વ વીપી સિંહ અને ચંદ્રશેખર ...
16
17
સેનાની પૂર્વી કમાનના મોજૂદા પ્રમુખ લેફ્ટીનેંટ જનરલ વી કે સિંહને નવા સેના અધ્યક્ષ નિમવામાં આવ્યાં છે. રક્ષા પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે, સેના પ્રમુખના રૂપમાં જનરલ સિંહની નિમણૂક 31 માર્ચના રોજ પ્રભાવી થશે જ્યારે મોજૂદા સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂર ...
17
18
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનનને દેશના સુરક્ષા સલાહકાર તરીકે નિમવામાં આવ્યાં છે. તેઓ એમ.કે. નારાયણનું સ્થાન લેશે. નારાયણની નિમણૂક પશ્વિમ બંગાળના રાજ્યપાલ તરીકે થતા આ પદ ખાલી પડ્યું હતું. મેનને ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ અને શ્રીલંકામાં ભારતીય ...
18
19
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ગુજરાત પ્રવાસ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને રાજકીય નજરે જોવામાં આવતા બિગ-બીએ ખુલાસો કર્યો છે કે, તેઓ ફરી રાજકારણમાં ઝંપલાવવા ઈચ્છતા નથી. ગુજરાત દેશનો અભિન્ન હિસ્સો છે અને તેના સારા પાસાની રજૂઆત કે પ્રચાર ...
19