0
પશ્વિમ બંગાળમાં ચિંદબરમની મુલાકાત જરૂરી - મમતા
શનિવાર,નવેમ્બર 28, 2009
0
1
ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ગઠન બદલ ઉંડી ચિંતા બતાવતા રક્ષા મંત્રી એ કે એંટનીએ આજે કહ્યુ કે ભારતે દરેક સમય સાવચેત રહેવુ જોઈએ.
1
2
શુક્રવાર,નવેમ્બર 27, 2009
મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશ્વર રાકેશ મારિયાએ પોતાના રાજીનામાની ધમકી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાકેશ મારિયાએ ગૃહમંત્રીને ચિઠ્ઠી લખીને પોતાના રાજીનામાની વાત કહી છે. હકીકતમાં મારિયા વિનીતા કામ્ટેના પુસ્તકમાં લખવામાં આવેલા પ્રશ્નોની દુખી છે. ...
2
3
શુક્રવાર,નવેમ્બર 27, 2009
વિશ્વ યોગ ગુરૂ સ્વામી રામદેવે કેન્દ્ર સરકાર પર ગત વર્ષ મુંબઈ હુમલાના પીડિતોના પરિજનો પ્રત્યે અસંવેદનશીલ રહેવાનો આરોપ લગાવ્યો.
3
4
શુક્રવાર,નવેમ્બર 27, 2009
સરકારે ગત વર્ષ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પાંચ પોલીસકર્મીઓના પરિજનોને પેટ્રોલ પંપ તથા એલપીજીની ડીલરશિપ આપી છે. પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ આ માહિતી આપી છે. દેવડાએ જણાવ્યું કે, આ અગાઉ અમે ચાર શહીદોના પરિજનોને પેટ્રોલિયમ ...
4
5
શુક્રવાર,નવેમ્બર 27, 2009
દેશમાં એચ1એન1 વાયરસ એટલેકે સ્વાઈન ફ્લૂનુ સંક્રમણ ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 260 નવા રોગીઓની ઓળખ થવાથી આમની કુલ સંખ્યા વધીને 17 હજાર 486 પહોંચી ગઈ છે. આ રોગથી આજ એક રોગીનુ મોત થવાની સાથે જ મરનારાઓની કુલ સંખ્યા 561 બની ગઈ છે.
5
6
કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે, 11 મી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણના ત્રણ નવા ગ્રીનફીલ્ડ હવાઈમથક વિકસિત કરવાનો પ્રસ્તાવ છે.
6
7
રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) ના ચાર શહેરોમાં બનેલા હબમાં તૈનાય અને હાલના સમયે અસ્થાયી મકાનોમાં વસી રહેલા આ ટુકડીના જવાનોને તેમના તૈનાતી સ્થળ પર આગામી વર્ષ સુધીમાં સ્થાયી મકાન પૂરા પાડવામાં આવશે. એનએસજીના મહાનિદેશક એન. પી. એસ. ઔલખે કહ્યું કે, ...
7
8
કોંગ્રેસે મુખ્યમંત્રી માયાવતી દ્વારા લિબ્રહાન પંચના રિપોર્ટ મામલામાં લગાડવામાં આવેલા આક્ષેપોને ફગોવી દેતા કહ્યું છે કે, હમેશા સાંપ્રદાયિક શક્તિઓના હાથે રમનારી માયાવતીએ સલાહ આપતા પહેલા વિચારવું જોઈતું હતું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમેટીના મુખ્ય ...
8
9
ત્રિપુરાની રાજધાની અગરતલામાં મંગળવારે રાત્રે યુવા કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા નિપજાવામાં આવી છે. પશ્ચિમી ત્રિપુરાના જિલ્લા પોલીસ પ્રમુખ કે. વી. શ્રીજેશે બુધવારે કહ્યું, 'ત્રિપુરા યુવા કોંગ્રેસના ઉપાધ્યક્ષની તેમના નિવાસસ્થાન પર કેટલાક ...
9
10
બિહારના મુંગેર જિલ્લામાં માઓવાદીઓએ ખડકપુર ઉપપ્રખંડીય કાર્યાલય નજીકે એક સરકારી ભવનને બોમ્બ વડે ફૂંકી માર્યું. પોલીસે આજે આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 55 માઓવાદીઓએ કાલે રાત્રે ડાયનામાઈટ લગાવીને આ સરકારી ભવનને ફૂંકી માર્યું. માઓવાદીઓની ...
10
11
જસ્ટિસ લિબ્રહાને કહ્યું છે કે, તેમના રિપોર્ટમાં અટલ બિહારી વાજપેયીને દોષી ઠેરાવામાં આવ્યાં નથી. તેમને કહ્યું કે, રિપોર્ટમાં વાજપેયીનું નામ જરૂર આવ્યું છે પરંતુ તેનો અર્થ એ નથી કે, રિપોર્ટે તેમને દોષી માન્યાં છે. જસ્ટિસ લિબ્રહાને કહ્યું કે, રિપોર્ટને ...
11
12
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આજે ઈતિહાસ રચતા લડાકૂ વિમાન સુખોઈ એમકેઆઈ-30 માં સવાર થઈને ઉડાણ ભરી. રાષ્ટ્રપતિ સુખોઈ વિમાનમાં ઉડાણ ભરનારી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની ગઈ છે. આજે પુણેના લોહેગાંવ એરફોર્સ બેસ પર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સુખોઈમાં ઉડાણ ભરી.
12
13
17 વર્ષની લાંબી તપાસ બાદ પણ બાબરી મસ્જિદનો ધ્વંસ કરનારા આરોપીઓને સજા નહીં મળે. આજે લિબ્રહાન રિપોર્ટ બાદ સંસદમાં રજૂ થયેલી 13 પાનાની એટીઆર મતલબ કે એક્શન ટેકન રિપોર્ટમાં આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે, સાંપ્રદાયિક ...
13
14
મણિપુરમાં સોમવારે આતંકવાદીઓ તરફથી ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં 43 અસમ રાઈફલ્સના પાંચ જવાન શહીદ થઈ ગયાં છે. તેમાં બે મોટા અધિકારી પણ શામેલ છે. ઘાતક હથિયારોથી લેસ પ્રતિબંધિત યૂએનએફએલના આતંકવાદીઓએ ચંદેલ જિલ્લામાં સમતોલ ગામ નજીક અસમ રાઈફલ્સના ...
14
15
પ્રધાનમંત્રી મનમોહન સિંહે અમેરિકી કંપની જગતને ભારતમાં રોકાણનુ આમંત્રણ આપતા આજે વિશ્વાસ બતાવ્યો કે દેશની આર્થિક વૃધ્ધિ દર આવતા બે વર્ષમાં 9 ટકાના સ્તર પર ફરી પહોંચી જશે અને આર્થિક સુધાર કાર્યક્રમ ચાલુ રહેશે.
15
16
બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસમાં સંબંધિત લિબ્રહાન પંચ રિપોર્ટ લીક થવા અને તેને સંસદમાં તુરંત રજૂ કરવાની માગણી લઈને મચેલા હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભામી કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભા સદનની બેઠક એક વખતના સ્થગિત ...
16
17
પાકિસ્તાનમાં વધતા આંતકી હુમલા બાદ તેના પરમાણુ હથિયારના જખીરાની સુરક્ષા માટે ઉત્પન્ન થયેલા ખતરાને ધ્યાનમાં લઈને રક્ષા મંત્રી એકે એંટનીએ આજે કહ્યું છે કે, તે ખોટા હાથમાં આવવાનો ખતરો 'ગંભીર ચિંતાનો વિષય' છે અને તેના પરિણામ 'અકલ્પનીય' હશે.
17
18
બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસ કરી રહેલ લિબ્રાહન આયોગે પોતાની રિપોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, લોકસભામાં વિપક્ષના નેતા લાલકૃશ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તેના માટે દોષી ઠેરવ્યો છે.
18
19
મુંબઈમાં આતંકી હુમલા વિરુધ્ધ આજે શાંતિ દોડનુ આયોજન કરવામાં આવ્યુ. આ મૈરાથનમાં ઘણી મોટી વ્યક્તિઓએ ભાગ લીધો.
19