0
જમીની કાર્યકર્તા જ ભાજપનો અધ્યક્ષ બનશે
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ભારતે ચીન સાથે સીમા વિવાદ પર જારી વાતચીતને પગલે ચીની હેલિકૉપ્ટરોના ભારતીય વાયુસીમામાં પ્રવેશ કરવા પર સતર્કતાપૂર્ણ ટિપ્પણી કરી છે.
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા આમિર ખાન ફિલ્મો ઓછી જોઈ શકે છે. ખાને પોતાના બ્લોગમાં લખ્યુ છે કે બધી ફિલ્મો જોવા માટે એક જીંદગી ઓછી પડશે. જો કે તેમણે ફિલ્મો જોવી ખૂબ ગમે છે, પરંતુ તેઓ વધુ ફિલ્મો જોઈ શકતા નથી.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ભાજપામાં વધુ રજૂ રહેવાની વચ્ચે પાર્ટીના અસંતુષ્ટ નેતા અરુણ શોરીએ સોમવારના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી સાથે મુલાકાત કરી.
3
4
ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઈસરો) ના પ્રમુખ જી માધવન નાયરે આજે કહ્યું છે કે, ભારતનું મંગળ મિશન 2013 અને 2015 વચ્ચે મૂર્ત રૂપ લેશે.
4
5
બોની કપૂરની સલમાન ખાન સ્ટારર ફિલ્મ વૉન્ટેડ નિયત તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રિલીજ નહીં થઈ શકે જો તે ચેન્નઈ કોર્ટના આદેશાનુસાર ફાઈનાન્સર સુશીલ ગુપ્તાને 9 કરોડ રૂપિયાની ચૂંકવણી નહીં કરે તો ફિલ્મની રિલીજ અટકાવી દેવામાં આવશે.
5
6
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કે.એસ. સુદર્શને બીજેપીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે સોમવારે સવારે તેમના ઘર પર મુલાકાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે, બન્ને નેતાઓ વચ્ચે પાર્ટીના અંદરૂની ઘટનાક્રમો અને આગળની રણનીતિ પર વિચાર વિમર્શ ...
6
7
રાજસ્થાનની કદ્દાવર નેત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સંભવત: સોમવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે. રાજસ્થાન વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પદથી રાજીનામું આપવાથી ઈનકાર કર્યાં બાદ ઉપજેલા ગતિરોધને દૂર કરવા માટે તે હાલ દિલ્હીમાં છે. વરિષ્ઠ ...
7
8
મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જિલ્લામાં આ મહામારીથી બે અન્ય લોકોના મૃત્યુના સમાચાર છે, આ સાથે જ એકલા આ શહેરમાં સ્વાઈન ફ્લૂથી મરનારા લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે.
8
9
શું તમે માત્ર ટેલીવિજન ગુરૂને જોઈને રોજ યોગાભ્યાસ કરો છો ? તો આ સમયે જ એ ઈડિયટ બોક્સને બંધ કરી દો, કારણ કે, વિશેષજ્ઞોનું માનવું છે કે, વગર કોઈ નિર્દેશે માત્ર માસ મીડિયા પર દેખાડવામાં આવી રહેલા યોગની નકલ કરવી આપના માટે ફાયદાને બદલે નુકસાનકારક છે.
9
10
ભાજપે છેલ્લા ઘણા દિવસોથી જસવંત સિંહના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ બાદ આજે નક્કી કર્યું છે કે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને બીજીવાર કાર્યકાળ મળશે નહી, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પોતાના પદ પર કાયમ રહેશે.
10
11
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભામાં વિપક્ષના નેતા પદથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. તે ભવિષ્યમાં હવે આ પદ પર નહીં રહે. અડવાણી બાદ વિપક્ષના નેતા કોણ હશે, તેના વિષે હાલ ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. દરમિયાન આજે સવારે સંઘ ...
11
12
નક્સલ પ્રભાવિત પુરૂલિયા અને પશ્ચિમી મિદનાપુર જિલ્લામાં સંદિગ્ધ માઓવાદીઓએ માકપાના બે કાર્યકરોની ગોળી મારીને હત્યા નિપજાવી છે. સુત્રોએ જણાવ્યું કે, મૃતકોની ઓળખ પુરૂલિયા જિલ્લાના સિંદુરપુર સ્થાનીય સમિતિના પાર્ટી સચિવ લક્ષીકાંત કુમાર તથા પશ્ચિમી ...
12
13
સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધૂમ છે. એવામાં પુણેમાં ભગવાન ગણેશ માટે છ ફુટ ઊંચો અને 500 કિલો માવાનો મહામોદક બનાવામાં આવ્યો છે. આ મોદકનો ભોગ લગાવ્યા બાદ તેને ભક્તોને પ્રસાદના રૂપમાં વહેંચી દેવામાં આવશે.
13
14
વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે ખ્યાતનામ ચિત્રકાર સરબજીત સિંહના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે, દેશે એક અમૂલ્ય વ્યક્તિત્વને ગુમાવી દીધું છે.
14
15
બિહારમાં પૂરના કારણે વધુ 23 લોકોના મૃત્યું નિપજતા અત્યાર સુધીમાં આ કરુણાંતિકાનો મૃતાંક 52 પહોંચી ગયો છે.
15
16
ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના ચાર સ્થાનો પર રાત્રિ દરમિયાન અભિયાન ચલાવીને ત્રીસ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
બોનઈના એસડીપીઓ સુદર્શન સેઠીએ જણાવ્યું કે, જિલ્લાના સિલીપુંજી, મુંદતલત , ચાંદીપોશ અને ચંપાઝારન વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફના જવાનોએ ...
16
17
મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી એક વધુ મહિલાનું મોત થયું હતું. આમ શહેરમાં સ્વાઇન ફ્લુથી મરનારાઓની સંખ્યા વધીને 26 થઇ ગઇ છે.
હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ રૂપાલી જોરી નામની 28 વર્ષિય મહિલાનું ફ્લુના કારણે સયાદ્રી ...
17
18
ભારતીય અતરિક્ષ કાર્યક્રમની મહત્વાકાંક્ષી પરિયોજના ચંદ્રયાન-1નું ભારતીય અંતરિક્ષ અનુંસંધાન કેન્દ્ર (ઇસરો)સાથે ગત રાતથી સંપર્ક તૂટી ગયો છે. એને લીધે વૈજ્ઞાનિકો યાનથી કોઇ ડાટા મેળવી શકતા નથી.
સમાચાર ચેનલના એનડીટીવીના જણાવ્યા મુજબ ચંદ્રમાની કક્ષામાં ...
18
19
દિલ્હી હાઇકોર્ટમાં આજે એક મહિલા વકીલને એ સમયે પકડી લેવામાં આવી કે જ્યારે તે પોતાની પેનમાં છુપાયેલા જાસુસી કેમેરાથી કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડીંગ કરી રહી હતી.
કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર ન્યાયમૂર્તિ જે આર મિધા એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ...
19