0
ટેકો આપ્યો એ ઐતિહાસિક ભુલ - અમરસિંહ
શુક્રવાર,ઑગસ્ટ 28, 2009
0
1
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે છેલ્લા કેટલાક સમયથી ચ્યૂંગમ બની રહેલી કેટલીક બાબતોની સ્પષ્ટતા માટે આજે અંહી પ્રેસ કોન્ફરન્સ બોલાવી કહ્યું હતું કે ભાજપમાં અડવાણીની ભૂમિકા નક્કી કરવાનું કામ ભાજપનું છે નહી કે સંઘનું. પાર્ટી બાબતે સંઘ કોઇ હસ્તક્ષેપ કરવા ...
1
2
પોતાના પુસ્તક પર લાગેલા પ્રતિબંધ વિરુદ્ધ ભૂતપૂર્વ ભાજપા નેતા જસવંતસિંહે સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય કરી લીધો છે. તેઓ કોર્ટમાં પુસ્તકના પ્રકાશન પણ અંકૂશને લઈને ને પડકાર આપશે.
2
3
જમ્મૂ-કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોરે વિસ્તારમાં સુરક્ષા ટુકડીએ ઉગ્રવાદીઓની એક છાવણીને શોધીને ત્યાંથી ગોળા બારૂદ અને હથિયાર કબ્જે કર્યાં છે.
3
4
સંદિગ્ધ માઓવાદીઓએ નક્સલ પ્રભાવિત ઝારખંડંબા બુંડૂ ક્ષેત્રમાં ચાર લોકોની ગોળી મારીને હત્યા નિપજાવી છે. રાજધાની રાંચીથી 50 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં નક્સલીઓએ ગુરૂવારે મોડી રાત્રે આ કરુણ ઘટનાને અંજામ આપ્યો.
4
5
નવી મુંબઈ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂથી પીડિત એક 39 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. એચ1એન1 થી પીડિત એમ.શેખનું ડીવાઈ હોસ્પિટલમાં ગુરૂવારે રાત્રે મૃત્યુ નિપજ્યું.
5
6
ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા જસવંતસિંહે તેમના દ્વારા ત્રણ આતંકવાદીઓને કંધાર લઈ જવા વિષે તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના ‘ખોટી નિવેદનો’ ના ચૂંટણી પ્રચાર દરમિયાન બચાવ કરવામાં આવ્યાને યોગ્ય ઠેરાવવા માટે મહાભારતનો સહારો લીધો છે.
6
7
ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રએ અગાઉથી જ પરેશાનીઓ સામે ઝઝૂમી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી માટે નવી મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. મિશ્રએ કહ્યું કે, ઇંડિયન એરલાઇન્સના અપહૃત વિમાનના યાત્રીઓને છોડાવવા માટે ત્રણ આતંકવાદીઓને ...
7
8
પંચાયતોમાં મહિલાઓ માટે આરક્ષણ વધારીને 50 ટકા કરવાના પ્રસ્તાવને કેન્દ્રિય મંત્રી મંડળે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહની અધ્યક્ષતામાં કેબિનેટની આ બેઠક બાદ સુચના અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ પત્રકારોને આ અંગે જાણકારી આપી ...
8
9
કેંદ્રીય મંત્રિમંડળે સાત રાજ્યોમાં સાત નવા ભારતીય મેનેજમેંટ સંસ્થાન (આઈઆઈએમ) ખોલવાની ગુરૂવારે મંજૂરી આપી દીધી છે. આ આઈઆઈએમ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, છત્તીસગઢ઼, ઝારખંડ, તમિલનાડુ તથા જમ્મૂ અને કાશ્મીરમાં ખોલવામાં આવશે.
9
10
ભારતીય જનતા પાર્ટીએ આજે બાંગ્લાદેશી ઘુસણખોરી અટકાવવા ભાર મુક્યો હતો. આ અંગે ભાજપ પ્રમુખ રાજનાથસિંહે કહ્યું હતું કે, બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત મોકલી દેવા જોઇએ. પાર્ટીએ દાવો કર્યો છે કેસ ભારતમાં ઓછામાં ઓછા ત્રણ કરોડ લોકો ભારતમાં રહે છે.
ભાજપ અધ્યક્ષ ...
10
11
નાસિકમાં વધુ બે મહિલાઓના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ નિપજ્યાં છે જેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. શહેરમાં અત્યાર સુધી વાયરલ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા વધીને છ થઈ ચૂકી છે.
11
12
જમ્મૂ-કશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કેશવનમાં ગુરૂવારે સવારે સુરક્ષા ટુકડીએ અથડામણમાં લશ્કર-એ-તોઇબાના એક આતંકવાદીને ઠાર કર્યો છે.
12
13
જસવંતસિંહે ભાજપની તુલના ધૃણા ફેલાવનારા શ્વેત અમેરીકીઓના હિંસક સંગઠન કૂ ક્લક્સ ક્લોન (કેકેકે) સાથે કરતા તેના ટોચના નેતા લાલકૃષ્ણ આડવાણીને નિશાને લીધા છે.
13
14
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂવનચંદ ખંડૂરીએ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ચૂંટણીમાં ભાજપને મળેલા પરાજય પાછળ તેઓ એક માત્ર જવાબદાર વ્યક્તિ નથી.
14
15
વડાપ્રધાન ડો. મનમોહન સિંહે સીબીઆઈને સલાહ આપતાં જણાવ્યું છે કે, દેશની સૌથી મોટી તપાસ એજન્સી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે મોટી માછલીઓને પકડવાનો પ્રયત્ન કરે. વડાપ્રધાને આ વાત આજે દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં યોજાઈ રહેલા એક કાર્યક્રમ દરમિયાન કહી.
15
16
વડાપ્રધાન મનમોહન સિંહ 29 ઓગસ્ટની પ્રસ્તાવિત બાડમેર યાત્રા દરમિયાન જિલ્લામાં દુષ્કાળની સ્થિતિનું નિરીક્ષણ કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પત્રકારો સાથે ઔપચારિક વાતચીત દરમિયાન મંગવારે આ માહિતી આપી હતી.
16
17
વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લિમા નસરીન મંગળવારે 47 વર્ષની થઈ ગઈ અને તેણે ઘણી ચુપચાપ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી.
17
18
પાંચ રાજ્યોમાં બંધના બીજા દિવસે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લામાં ભારે હથિયારોથી લેસ માઓવાદીઓએ મંગળવારે સવારે એક રેલવે સ્ટેશનને ફૂંકી નાખ્યું અને રેલવેના ત્રણ કર્મીઓનું અપહરણ કરી લીધું.
18
19
ઝીણા પર જસવંત સિંહ, સુધીર કુલકર્ણી અને અરુણ શૌરીના મંતવ્ય બાદ હવે આરએસએસના ભૂતપૂર્વ અધ્યક્ષ કે.સી.સુદર્શને પણ એક નવું નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા સુદર્શને કહ્યું કે, જિન્ના રાષ્ટ્ર પત્યે સમર્પિત હતાં.
19