0
Constitution Day 2024- ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ , જાણો સંવિધાન વિશે
બુધવાર,જાન્યુઆરી 10, 2024
0
1
આપણા દેશમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં તહેવાર જેવુ વાતાવરણ કાયમ રહે છે. સ્કુલ અને કોલેજમાં અનેક પોગ્રામ થાય છે. તો બીજી બાજુ આ દિવસે દેશના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ઝંડો લહેરાવે છે પણ શુ ...
1
2
Top 10 Gujarati Dishes -ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન
2
3
ગાંધી જયંતિ પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદી સોમવારે સવારે 7.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા હતા. ગાંધીજીની સમાધિ ખાતે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં ...
3
4
મિ.ગાંધી જેવા રાજદ્રોહી, મિડલ ટેમ્પલ વકીલનું અર્ધનગ્ન હાલતમાં વાયસરૉયના મહેલની સીડીઓ ચડવું અને રાજાના પ્રતિનિધિ સાથે આંખમાં આંખ નાખીને વાત કરવું એ અત્યંત ખતરનાક અને ઘૃણાસ્પદ હતું."
4
5
શું તમે મહાત્મા ગાંધીની તસવીરો જોઈ છે? મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીની નજીકના લોકોનુ ટોળું જોવા મળે છે. આ ભીડના કેટલાક નામ એવા લોકોના હતા, જે ભારતના લગભગ દરેક નાગરિક જાણે છે.
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2023
Mahatama Gandhi Biography - મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું
6
7
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે ઘણા ક્રાંતિકારીઓ આગળ આવ્યા અને દેશને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને આ લોકોએ મરવાનો ડર પણ ન રાખ્યો અને તેમાંથી એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા.
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2023
ગાંધીજીને સત્ય ખૂબ પસંદ હતુ અને તેમને પોતાના જીવનમાં આનો પ્રયોગ પણ કર્યો. એટલુ જ નહી ગાંધીજી તેમને પોતાની આત્મકથામાં આ તમામ સત્યના પ્રયોગો વિશે જ્ણાવ્યુ છે. આજે તેમની 150મી જન્મજયંતિ પર અમે અહી તેમના તમામ પ્રસંગો તો નહી પણ તેમના જીવનના મહત્વપૂર્ણ ...
8
9
જ્યારે વિક્રમ બત્રા શત્રુઓને તોડી નાખતો હતો, ત્યારે તે સાથી સૈનિકોને કહેતો હતો કે તમે જાવ, તમારી પત્ની અને બાળકો ત્યાં છે.
કારગિલ યુદ્ધમાં, વિક્રમ એક પછી એક શિખરો પર તિરંગો લહેરાવતો અને 'યે દિલ માંગે મોર' કહેતો.
જાહેરાતની આ પંચ લાઇન જ્યારે તે ...
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2023
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે બીજી ઑક્ટોબર ગાંધીજીની જન્મતિથિ છે એટલે એ નિમિત્તે તેમની ...
10
11
વર્ષ 1999માં મે મહિનો ચાલી રહ્યો હતો. જ્યારે ભારતીય સેનાને સૂચના મળી કે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓને કારગિલની ચોટી પર જોવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓનુ ભારતીય સીમામાં ઘુસવુ કોઈ મોટી વાત નથી. તે ભારતની જમીન પર કબજો કરવા માટે આગળ વધી ...
11
12
Kargil Vijay Diwas Quotes 2023 - Kargil Vijay Diwas 26 જુલાઈ 1999નો તે દિવસ ભારતીય સેનાના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં નોંધાયેલો છે. આ દિવસે ભારતએ દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધોમાંથી એક કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી. કારગિલ વિજય દિવસ પર, આપણે ભારતીય ...
12
13
હેપ્પી કારગિલ વિજય દિવસ Happy Kargil Vijay Diwas
વતન પર મરી મટવાનાના આ નિશાન બાકી હોય છે.
માથા પર લશ્કરી પાઘડી
અને શરીર પર ત્રિરંગો લહેરાયો હોય છે
કારગિલ વિજય દિવસની શુભેચ્છા
Happy Kargil Vijay Diwas 2022
13
14
* ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય
- સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
14
15
મજૂર/શ્રમ/શ્રમિક દિવસ એક આંતરરાષ્ટ્રીય દિવસ છે જેને દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. તેને 1 મે ના રોજ ભારતમાં સંગઠનો, કારખાના, સાઈટ, કંપનીઓ વગેરેમાં શ્રમિકોની ખૂબ મહેનતના ઉપલક્ષમાં ઉજવવામાં આવે છે. વિવિધ બિનસરકારી સંગઠન, એનપીઓ, સરકારી કે ખાનગી ...
15
16
અહીં લેબર ડેના 5 ખાસ મેસેજ આપ્યા છે. તમારા બધા મેહનતી મિત્રોને આ સ્પેશમ મેસેજ મોકલો
મેં મજદૂર હૂ મહજબૂર નહી
યહ કહને મેં મુઝે શર્મ નહી
અપને પસીને કી ખાતા હૂં
મે મિટ્ટી કો સોના બનાતા હૂં!!
16
17
જેના ખભા પર બોજ વધ્યો
એ ભારત માતાનો પુત્ર કોણ
જેણે પરસેવાથી સીંચી જમીન
એ ભારતમાતાનો પુત્ર કોણ
17
18
Sportsmen of Gujarat- તાજેતરમાં જ મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે યોજાયેલી ટ્રોમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધા (સિનિયર કેટેગરી)માં માનસી વસાવાએ બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે અંડર-૧૪ ની સમાન સ્પર્ધામાં ફલક વસાવા, યશ્વી પટેલ અને રિધ્ધી વસાવાએ સિલ્વર ...
18
19
Dholavira: ઇંટોથી નહી, પથ્થરોથી થયું આ પ્રાચીન નગરનું નિર્માણ, પોતાનામાં છે અનોખું
19