0

પાકિસ્તાનમાં હવાઈ હુમલો, 61 મર્યા

શુક્રવાર,માર્ચ 26, 2010
0
1

મેક્સિકો જેલમાંથી 41 કેદી ફરાર

શુક્રવાર,માર્ચ 26, 2010
મેક્સિકોમાં ગુરૂવારે એક જેલમાંથી 41 કેદી ફરાર થઈ ગયાં. આ તમામને હત્યા અને અપહરણના કેસમાં પકડવામાં આવ્યાં હતાં. સમાચાર એજેંસી ઈએફઈ અનુસાર ગુરુવારે મેક્સિકોના મેટામોરસ શહેરની એક જેલમાંથી 41 કૈદી ફરાર થઈ ગયાં. સુરક્ષા સચિવ સોબેરોન તિજેરેનિયાથી આ મુદ્દે ...
1
2
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહસૂદ કુરૈશીએ કહ્યુ કે અસૈન્ય પરમાણુ સહયોગ મુદ્દા પર અમેરિકાની સાથે વાતચીત ખૂબ જ સફળ રહી છે અને તેનાથી તે ખૂબ ખુશ છે.
2
3

ફિલિપીંસમાં ભૂકંપ

ગુરુવાર,માર્ચ 25, 2010
ફિલીપિંસની રાજઘાની મનીલામાં આજે ભૂકંપના તેજ આંચકા અનુભવ કરવમાં આવ્યા, જેની તીવ્રતા રિક્ટર દ્વરા 6.1 માપવામાં આવી. ભૂકંપથી જાનમાલને કોઈ નુકશાન થવાના સમાચાર નથી.
3
4
પાકિસ્તાનના પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ આજે કહ્યુ કે કાશ્મીર મુદ્દો પાકિસ્તાનની સરકારની વિદેશ નીતિનો મહત્વપૂર્ણ આધાર છે અને આ મુદ્દામાં કોઈ સમજૂતી નથી કરી શકાતી.
4
4
5
કોલંબિયાના પૈસિફિક પોર્ટ ઓફ બુઈનાવેંતુરામાં ગઈકાલે પ્રશાસનિક કેન્દ્રમાં એક કાર બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થઈ ગયા અને 30થી વધુ ઘાયલ થઈ ગયા.
5
6
જર્મની અને બ્રિટેન વચ્ચે સાચા સૌહાર્દપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલર દ્વારા લખવામાં આવેલો એક એતિહાસિક પત્ર આઠ હજાર પાઉન્ડમાં વેંચાયો છે. હકીકતમાં બ્રિટિશ પત્રકાર સેફન ડેલ્મરે હિટલરથી અનુરોધ કર્યો હતો કે, તે આર્થિક સંકટ સામે ...
6
7
કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું છે કે, ભારતીય તપાસકર્તાઓને પાકિસ્તાન મૂળના અમેરિકી લશ્કર આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીથી સીધો પુછપરછનો મૌકો મળવો જોઈએ કે, નહીં તે મુદ્દા પર કોઈ સંશય નથી. તેમણે કહ્યું કે, મને એવું નથી લાગતું કે, અમેરિકાએ આ મુદ્દા ...
7
8
પાકિસ્તાન સાથે મહત્વપૂર્ણ યુદ્ધ વિષયક વાતચીત શરૂ કરવા પહેલા ઓબામા પ્રશાસને બુધવારે ઈસ્લામાબાદની ભારત સાથે શાંતિ વાર્તા પુન: શરૂ કરવામાં મદદ તથા કાશ્મીર સહિત અન્ય મામલાઓમાં મધ્યસ્થતા કરવા સંબંધી અપીલ સાફ શબ્દોમાં ફગાવી દીધી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ...
8
8
9
બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એશિયાઈ ફિલ્મ પુરસ્કારોમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે, આ વર્ષે આ પુરસ્કારોમાં ચીન અને દક્ષિણ કોરિયાનો દબદબો રહ્યો. દક્ષિણ કોરિયાની ફિલ્મ 'મધર' ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને જાપાનની ...
9
10
એક નાટકીય ઘટનાક્રમમાં અમેરિકાએ આજે કહ્યું છે કે, તેણે ભારતીય તપાસકર્તાઓને મુંબઈ હુમલાનું ષડયંત્ર રચવામાં પોતાની ભૂમિકા સ્વીકાર કરી ચૂકેલા પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક ડેવિડ હેડલીથી સીધી પુછપરછ કરવા આપવાનો નિર્ણય કર્યો નથી. હજુ ચાર પહેલા દક્ષિણ ...
10
11
અમેરિકાના ઓખલામા સિટીના એક સ્ટોરમાં થયેલી લૂટફાટની ઘટનામાં આંધ્રપ્રદેશના હૈદરાબાદથી ગયેલા 28 વર્ષીય એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીની ઓળખાણ પ્રશાંત ગોયનાકાના રૂપમાં કરવામાં આવી છે. તે કૈલીફોર્નિયાના ...
11
12
ચીન, ભારત અને દક્ષિણ કોરિયા બાદ સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) દુનિયાના ચોથુ સૌથી મોટા હથિયાર આયાતકાર દેશ બની ગયાં છે અને આગળ પણ ઉચ્ચ ટેક્નિકવાળા શસ્ત્ર ખરીદતા રહેશે. સ્ટોકહોમ ઈંટરનેશનલ પીસ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર હથિયારોના આયાત ...
12
13
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને રવિવારે પોતાની ગાઝા પટ્ટી યાત્રા દરમિયાન કહ્યું કે, ઈઝરાઈલ આ ક્ષેત્રથી પોતાની નાકાબંધી હટાવે. સમાચાર એજેંસી 'ડીપીએ' અનુસાર, ખાન યૂનિસ શહેરમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા બાને કહ્યું કે, નાકાબંધી સ્વીકાર્ય નથી. ...
13
14
પાકિસ્તાનના પશ્ચિમોત્તર કબાયલી જિલ્લા ઉત્તરી વજીરિસ્તાનમાં રવિવારે અમેરિકાના ચાલક રહિત વિમાન 'ડ્રોન' ના સંદિગ્ધ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો મૃત્યુ પામ્યાં. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, અમેરિકી વિમાને અલોરા મંડી ...
14
15
હૈતી કે. ઉત્તરીમાં ભૂકંપનો એક મામૂલી ઝટકો આવવાને કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગએ. જેમા ત્રણ લોકો માર્યા ગયા. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા લુઈસિયસ યૂગેને આ માહિતી આપી.
15
16
પાકિસ્તાનના અશાંત પશ્વિમોત્તરમાં તાલિબાને ત્રણ કબાઈલી લોકો પર અમેરિકાની જાસૂસી કરવાનો આરોપ લગાડીને તેમનું માથુ વાઢી નાખ્યું છે. સ્થાનીય નિવાસીઓએ જણાવ્યું કે, આ મૃતદેહ ઉત્તરી વજીરિસ્તાન કબાઈલી એજન્સીના મિરાનશાહથી પૂર્વમાં 24 કિલોમીટર દૂર સ્થિત એક ...
16
17
અમેરિકાના સંગ્રાલયમાં 20 મી સદીની ખ્યાતનામ હસ્તિઓ મધર ટેરેસા, પાવલો પિકાસો, આલ્બર્ટ આઈંસ્ટાઈન અને અન્ય લોકોના ચિત્રોની પ્રદર્શની લગાડવામાં આવી છે. ફાઈન આર્ટ્સ સંગ્રહાલય દ્વારા આયોજિત પ્રદર્શની' ધિ મોસ્ટ ફેમસ પીપલ ઈન ધિ વર્લ્ડ : કર્ષ 100'' બોસ્ટનના ...
17
18
નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન અને દેશની શાંતિ પ્રક્રિયાના શિલ્પકાર રહી ચૂકેલા ગિરિજા પ્રસાદ કોઈરાલાના નિધન પર આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા હજારો શોકાકુલ લોકો રાજધાનીમાં એકત્ર થયાં. છ દશકથી પણ લાંબા વિશિષ્ટ રાજનીતિક કારકિર્દી રાખનારા કોઈરાલાનું લાંબી ...
18
19
નેપાળમાં સ્માર્ટ પાસપોર્ટ છાપવાનો પ્રતિષ્ઠિત ઓર્ડર ભારતની એક સરકારી કંપનીને મળ્યો છે, જો કે આ બાબતમાં માઓવાદી દળો ઉપરાંત સત્તારૂઢ ગઠનમાં જોડાયેલ દળોએ પણ વિરોધ બતાવ્યો છે.
19