Newsworld News International 423

0

અલકાયદાનો અગ્રણી આંતકવાદી ઠાર થયો

શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
0
1

બ્રિટનથી પોરબંદર સુધીની પદયાત્રા

શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
લંડન(એજન્સી) મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રભાવિત થયેલા યુવાને ઈંગલેન્ડથી પોરબંદર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય લીધો છે. લગભગ 9000 માઈલની પદયાત્રા પુરી કરવામાં તેને અઢીવર્ષ જેટલો સમય લાગશે. આશ્ચર્યની વાત એ છે કે, હજારો માઈલની સફર...
1
2

મેક્સીકોમાં લીલુ ઈંડુ આપતી મરઘી

શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
મધ્ય મેક્સીકોના સાંતામારિયા હુઈકેતિતલા શહેરમાં રબાનીતા નામની લીલુ ઈંડુ આપતી મરઘી આકર્ષણનુ કેન્દ્ર બની છે. સોનાની નહીં પરંતુ લીલા રંગના ઈંડા આપતી મરઘી ઉપર સંશોધન કરવાનો નિર્ણય સરકારે લીધો છે. સામાન્ય રીતે મરઘાની આ પ્રજાતિ...
2
3
66 વર્ષની ઢળતી વયે હોલીવુડની 65ના દાયકાની પ્રસિદ્ધ અભિનેત્રી જુલીયા ક્રિસ્ટીએ ભારતીય રિતી રિવાજો મુજબ પ્રેમી ડંકન કૈંપબેલ સાથે લગ્ન કરી લીધા હતા. પાછલા 28 વર્ષોથી સાથે રહેતા તેના પત્રકાર મીત્ર સાથે છ મહિના પહેલા તેણે ભારતમાં...
3
4
મહાત્મા ગાંધીના ચિત્રો, પ્રતિમાઓ, ભિંતચિત્રો, કઠપુતળી અને રંગીન તસવીરોના સમાવેશ સાથેની 'મહાત્મા ગાંધી ઈમેજીસ એન્ડ આઈડીયાઝ ફોર નોન વાયોલન્સ' નામની પુસ્તકનુ તેમની 60મી પુણ્યતિથી નિમીત્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ. ..
4
4
5
અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે નિખાલસતાથી કબુલાત કરી હતી કે, 21 વર્ષ પહેલા તેઓને દારૂ પિવાની ટેવ પડી ગઈ હતી અને આ આદત તેઓ છોડી શકતા ન હતા પરંતુ ધાર્મીક સંગઠન સાથે જોડાયા બાદ તેમણે દારૂ પીવાની ટેવ છોડી હતી.
5
6
લંડન(એજન્સી) સ્ટીવન સ્પીલબર્ગની 'જ્યુરેસીક પાર્ક' અને ફ્રેકેસ્ટીનની ફિલ્મ 'મોન્સ્ટર' આપને યાદ હશે, જેમાં લેબોરેટરીમાં કૃત્રિમ રીતે ડાયનાસોર તથા દૈત્યો પેદા કરવામાં આવતા હોવાનુ પ્રદર્શીત કરવામાં આવ્યુ હતુ. શુ આ કોઈ માનવીય મગજની ઉપજ હતી કે પછી...
6
7
ઓફિસમાં થયેલો પ્રેમ કર્મચારીના કામની ગુણવત્તા અને ગતિ ઉપર સીધી અસર કરે છે તેવો રસપ્રદ સર્વે ખાનગી કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 56 ટકા લોકોએ કાર્યાલયમાં પ્રેમગોષ્ઠીના કારણે કામ પર થતી માઠી અસરની નિખાલસ કબુલાત કરી હતી...
7
8
વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે છેડાયેલા યુદ્ધ દરમિયાન પાક.માં ભારતીય ફિલ્મો પ્રદર્શીત કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હટાવવા માટે પાકિસ્તાન સંસદીય બોર્ડની એક સમિતીએ સરકાર સમક્ષ ભલામણ કરી હતી, જેને...
8
8
9
પાકિસ્તાનના પુર્વ પ્રધાનમંત્રી સ્વ. બેનઝીર ભુટ્ટોની ગાડી પાસે બોંબ વિસ્ફોટ કરનાર આત્મઘાતી બોંબરની ઓળખ મેળવવામાં પાકિસ્તાન પોલીસને સફળતા મળી હતી. બિલાલ નામનો આ શખ્સ પાકિસ્તાન-અફઘાનીસ્તાન સીમા પર આવેલા વાઝીરીસ્તાનના...
9
10
પાકિસ્તાનના વાઝીરીસ્તાન વિસ્તારમાં એક મકાન પર થયેલા મિસાઈલ હુમલામાં એક ડઝન પાકિસ્તાની તાલિબાન ઉગ્રવાદીઓના મોત થયા હતા...
10
11
ભારતમા અમેરિકા રાજદૂત ડેવિડ ગલફોર્ડે કહ્યુ કે તેમનો દેશ આઈએઈએ અને ભારતની વચ્ચે નજરબંધ ઉપાય સમજૂતી પૂરી થયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કોઈ દબાવ નથી નાખી રહ્યા.
11
12
પાકિસ્તાનમાં રહેલ એક અમેરીકાના રાજનયિકનું તેમના નિવાસસ્થાને જ રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યું થયું છે. તેમનો દેહ સોમવારે મેળવી લેવાયો હતો. સુરક્ષા એજંસીઓને શંકા છે કે આ આત્મહત્યાનો કેસ છે. પાકિસ્તાનની ગૃહમંત્રી હામિદ નવાજે જણાવ્યું...
12
13

બર્ડફ્લુથી 221ના મોત

સોમવાર,જાન્યુઆરી 28, 2008
વર્ષ 2003થી અત્યાર સુધી એવિયન એફ્લુએન્ઝા એટલે કે, બર્ડફ્લુથી વિશ્વભરમાં કુલ 221 લોકોના મોત થયા છે. દુનિયાના તમામ દેશો બર્ડફ્લુથી બચવા માટે યથાયોગ્ય પ્રયત્નો કરી રહ્યા છે છતાંય તેને રોકવા માટેના કોઈ પણ પ્રયાસો કામ...
13
14
પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં થયેલા એક પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ મજલી ઈમારત ધરાશાયી થઈ જતાં તેના કાટમાળની નીચે દટાઈ ગયેલા સાત જણાંનુ મોત નીપજ્યુ હતુ જ્યારે સંખ્યાબંધ લોકો ઈજા પામ્યા હતા. ઈમારતના ભોંયતળિયે...
14
15

સૂડાનમાં 21 લોકોની હત્યા.

સોમવાર,જાન્યુઆરી 28, 2008
વિદ્રોહીઓએ કાલે દાવો કરતા જણાવ્યુ કે હથિયારધારી સિપાઈઓએ 21 લોકોની હત્યા કરવા ઉપરાંત ચાર લોકોને ઘાયલ પણ કરી ગયા છે.
15
16
પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી જમાત-એ-ઈસ્લામીના પ્રમુખ તેમજ કટ્ટર ઈસ્લામી નેતા મૌલાના ફલજુર રહમાને જણાવ્યું હતું કે અમેરીકા પાકિસ્તાનના પરમાણું હથિયારોના વિશે જુબાની આપીને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભયનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે...
16
17

પૂર્વ તાનાશાહ સુહાર્તાનું નિધન

રવિવાર,જાન્યુઆરી 27, 2008
ઈંડોનેશિયાના કોમ્યુનિસ્ટ આંદોલનને કચડી નાંખનાર અને દેશના સંસ્થાપકને હોશિયામાં રાખીને 32 વર્ષ સુધી દેશ પર કડક રીતે શાસન કરનાર સૈન્ય શાસક સુહાર્તોનું રવિવારે મૃત્યું થઈ ગયું હતું. તેઓ 86 વર્ષના હતાં. તેમના શાસનકાળમાં...
17
18
કેન્યાના રીક્ટ વેલી સમુદાયની રાજધાની નાકુરમાં ગયા ગુરૂવારે થયેલ જાતીય અથડામણ દરમિયાન કરવામાં આવેલ ગોળીબારમાં ઓછામાં ઓછા 27નાં મૃત્યું થયાં છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કબાયલિયોના સશસ્ત્ર ગોટો...
18
19
મહાત્મા ગાંધીના પૌત્રએ યૂનિવર્સિટિ ઓફ રોંચેસ્ટરના શાંતિ સંસ્થાનમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે યહૂદિયો અને ઈઝરાયલના વિશે ઓનલાઈન ફોરમમાં ટિપ્પણી ચાલતાં ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો હતો...
19