0

રામ મંદિર મુદ્દે બફાટ કરનાર 'કોંગ્રેસના આગેવાનોએ મેન્ટલ હોસ્પિટલમાં ચેક અપ કરાવવાની જરૂર છેઃ પાટીલ

બુધવાર,મે 25, 2022
0
1
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની પુત્રીની હત્યા કરી હતી. તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણીએ પોતે પણ ...
1
2
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. એવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ...
2
3
ગુજરાતના સુરતની એક મ્યુનિસિપલ સ્કૂલના પ્રિન્સિપાલ નરેશ મહેતા ફરી ચર્ચામાં છે. ઉનાળાના વેકેશનમાં તેઓ વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. આ માટે ઓનલાઈન ક્લાસ ચલાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંત ડોંગરેજી મહારાજ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના ...
3
4
સરીગામ બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ તેજ મગજને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ કે આંકડા સારી રીતે વાંચી, ઓળખી અને અધ વચ્ચેથી રજૂ કેટલા પ્રશ્નોના સાચા પ્રત્ત્યુતર આપી શકે ...
4
4
5
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલયના પરિપત્રને આધારે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ નહીં થઈ શકે છે. આ ઉપરાંત ...
5
6
કરકસર એ ગુજરાતીઓની ઘણી પૈકીની એક વિશેષ ઓળખ છે. કમાયેલા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે. એટલે જ સસ્તી અને સારી વસ્તુની ખરીદી કરવી એ આ મહાજાતિની આદત છે. આ આદતનો પોષણ આવે એવી એક તક વડોદરા પાસે આવી પડી છે. શહેરના નવલખી મેદાનમાં ...
6
7
મંદિર-મસ્જિદને લઈને સમગ્ર દેશમાં રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ચૂંટણીલક્ષી રાજ્ય ગુજરાતનું નામ પણ તેમાં સામેલ થયું છે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અહીં પણ નિવેદનનો દૌર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના ...
7
8
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં ગ્રાહકના ઠંડા પીણામાં ગરોળી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કોલ્ડ ડ્રિંક પી રહેલા ગ્રાહકે આ અંગે મહાનગરપાલિકાને જાણ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘટનાસ્થળે પહોંચીને મેકડોનાલ્ડને સીલ કરી દીધું ...
8
8
9
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના ગુજરાત પ્રમુખે અચાનક પગલું ભરતા સુરતમાં પાર્ટીના તમામ એકમોનું વિસર્જન કરી દીધું છે. પાર્ટીના નેતા અસદુદ્દીન ઓવૈસીએ દક્ષિણ ગુજરાતના સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી તરત જ આ ...
9
10
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા એક આવકારદાયક પ્રયોગ હાથ ધરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જેમાં આગામી જુલાઈ મહિનામાં વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે. એક દિવસના આ વિશેષ સત્રમાં ધારાસભ્યની જગ્યાએ 182 બાળકો સ્થાન લશે.નવી ...
10
11
વડોદરા શહેરમાં રસ્તામાં આવતા ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના પગલે ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે તંત્ર પર તેની કોઈ અસર થઇ નથી. આજે વહેલી સવારે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર સયાજગંજ સ્થિત પરશુરામ ...
11
12
હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે સોમવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. તો આજે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.વલસાડ શહેરમાં વહેલી ...
12
13
વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર BA.5નો પ્રથમ એક કેસ નોંધાયો છે. જો કે રાહતની વાત એ છે કે દર્દી સાજો થઇને સાઉથ આફ્રિકા પરત ફરી ચુક્યો છે.
13
14
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી સુધીમાં ઓછામાં ઓછું 200 કરોડ રૂપિયાનું ફંડ ઉઘરાવવા માટે આદેશ કર્યો છે. પાટીલે તમામ કારોબારી સભ્યોને કહ્યું હતું કે તમારાથી બને એટલું ...
14
15
નાની કિંમત હોવા છતાં મોટું કામ કરતી એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા એક સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે. નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ...
15
16
ચોમાસા આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય છે. સિંચાઇ માટે પાણીના પ્રશ્નો વચ્ચે એક રાહતના સમાચાર છે કે રાજ્યમાં અમુક વિસ્તારોને છોડીને પીવાના પાણીની સમસ્યા બહુ નહીં સર્જાય. સરદાર સરોવર ગુજરાતનું પાણિયારું સાબિત થયું છે અને હાલમાં લાઇવ સ્ટોરેજ પ્રમાણે ...
16
17
વાહન ચોરીના કેસમાં પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા બાદ પિતાએ ઠપકો આપતા કાપોદ્રાના ધો- 12ના વિદ્યાર્થીએ નાના વરાછા કલાકુંજ પાસેના રિવર બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. તા.21મીએ ઘરેથી નીકળ્યા બાદ પડતું મુકનાર વિદ્યાર્થીનો સોમવારે બ્રિજ પાસેથી જ મૃતદેહ મળ્યો ...
17
18
કેદારનાથ અને બદ્રીનાથમાં સતત બીજા દિવસે હવામાન ખરાબ રહ્યું હતું. રવિવારે બદ્રીનાથના શિખરો પર હિમવર્ષા થઈ હતી અને ધામમાં વરસાદ થયો હતો, જ્યારે કેદારનાથમાં બપોર સુધી વરસાદ બાદ હિમવર્ષા થઈ હતી. જો કે કેદારનાથ ધામમાં બરફ ટક્યો ન હતો. કડકડતી શિયાળાને ...
18
19
કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ આ અઠવાડિયામાં જ 3 રૂપિયા સુધીના વેટ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. આ મામલે રાજ્ય સરકાર એ કવાયત હાથ ધરી છે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલનો રૂ.95.56 ...
19