Religion 138

ગુરુવાર, 9 એપ્રિલ 2026
0

સોમવતી અમાસ પર કરી લો આ 7 ઉપાય, બદલાય જશે તમારુ ભાગ્ય

સોમવાર,ફેબ્રુઆરી 20, 2023
0
1
Avoid These Work On Ravivar: રવિવારના દિવસે ભૂલથી પણ આ કામ કરશો તો જીવનમાંથી ખુશીઓ છીનવાઈ જશે, નિષ્ફળતા થશે.
1
2
હિંદુ ધર્મમાં રંગ અને ઉત્સાહથી ભરેલા હોળીના પવિત્ર તહેવારનું ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર આ તહેવાર ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવે છે. દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાય છે. આ જ કારણ છે કે નવું વર્ષ શરૂ થતાં જ લોકો તેની આતુરતાથી રાહ જોવા લાગે છે
2
3
મહાશિવરાત્રીનો શુભ તહેવાર એ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજાનો દિવસ છે. 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના અવસર પર, તમે ભગવાન શિવની પૂજા કરી શકો છો અને તમારી રાશિ અનુસાર મંત્રોનો જાપ કરી શકો છો. તેનાથી તમને વ્રતનું ફળ જલ્દી મળશે અને ઘરમાં ...
3
4
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. - શિવલીંગ પર
4
4
5
સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ. હવે ...
5
6
MahaShivratri 2023: આમ તો ભોલેનાથ એક લોટો જળ અને થોડા બિલિપત્રથી જ ખુશ થઈ જાય છે પણ એવી અનેક વસ્તુ છે જેને ચઢાવવાથી શિવજી નારાજ થઈ શકે છે. મહાશિવરાત્રિના આ વતા પહેલા અમે તમને મહાદેવની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમો બતાવી રહ્યા છીએ.
6
7
મહાશિવરાત્રીનુ પાર્વન પર્વ 18 ફેબ્રુઆરી 2023 શનિવારે છે. હિં દુ પંચાગ મુજબ ફ્ગાગણ મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રીનુ તહેવાર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પાર્વતીનુ લગ્ન થયો હતો. આ દિવસને લઈને આવુ પણ કહેવાય છે કે ભગવાન શિવના ...
7
8
Bhog Rules- હિંદુ ધર્મમાં પૂજા પાઠના દરમિયાન ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. તેમના રપ્રિય દેવતાને તેમના પસંદના ભોગ ચઢાવવાતથી તેમની કૃપા આખા પરિવાર પર બને છે અને ભગવાનનુ આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.
8
8
9
Maha Mrityunjaya Mantra મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
9
10
દરેક વ્યક્તિ દેવોના દેવ ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગે છે અને ભોલેનાથના ભક્તો પણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. જો કે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાનું કહેવામાં આવે છે
10
11
આ વખતે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, પરંતુ શનિવાર પણ છે, જે રજા છે. જો તમે આ વખતે મહાશિવરાત્રીના અવસર પર ભોલેનાથના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમાચાર ચૂક્યા વિના તમારા સપ્તાહના અંતની યોજના બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે ક્યાં ...
11
12
વાસ્તુ ટિપ્સઃ ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં શમીનું ઝાડ પણ સામેલ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવ્યો છે
12
13
શિવભક્તો માટે તેમના આરાધ્ય દેવ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીનો પર્વ ખાસ હોય છે. મહાશિવરાત્રિ પર શિવ સાધના કરવાથી જીવનની પરેશાની અને ગ્રહથી સંબંધિત દોષોનો નિવારણ હોય છે. મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત ઘણી ...
13
14
Rudrabhishek and Benefits: આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો આ શુભ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવી ખૂબ જ શુભ ...
14
15
Chanakya Niti about Head of the Family: પ્રખ્યાત કૂટનીતિ, અર્થશાસ્ત્રી અને રાજકારણી તરીકે જાણીતા આચાર્ય ચાણક્યને કોઈ પરિચયની જરૂર નથી. ચાણક્યની કૌટિલ્યનીતિને કારણે જ ચંદ્રગુપ્તને સમ્રાટનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર ઉપરાંત ...
15
16
Rose Day 2023: આજે એટકે જે મંગળવારથી વેલેંટાઈન વીક (Valentine Week) ની શરૂઆત થઈ ચુકી છે. પ્રેમ કરનારાઓ માટે આ અઠવાડિયુ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી પ્રેમીઓ માટે આ એક ઉત્સવ હોય છે. આ દરમિયાન અનેક લોકો પોતાના દિલની ...
16
17
શ્રી મેલડી માડી વસ્તુત: યુદ્ધની દેવી છે. જ્યારે દેવ શક્તિયા માયાવી દેત્યોથી હારવા લાગી કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયી ત્યારે એમનું પ્રાગટય થયું. તેણે પહેલા દુષ્ટ દેત્યોથી યુદ્ધ કરી તેનું સંહાર કર્યું . પછી કામરૂ જઈને કામાખ્યાની દુષ્ટ શક્તિયોથી યુદ્ધ કર્યું
17
18

ભગવાન શિવના 108 નામ

સોમવાર,ફેબ્રુઆરી 13, 2023
શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
18
19
મહા શિવરાત્રી 2023 આ વર્ષે મહા શિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે ઉજવવામાં આવશે. શનિવારે આવતી મહાશિવરાત્રી એક ખાસ સંયોગ બની રહી છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી માત્ર ભોલેનાથ જ પ્રસન્ન થાય છે અને શનિદેવ પણ પોતાના આશીર્વાદ વરસાવશે. તેથી આ ...
19