Religion 141

શનિવાર, 11 એપ્રિલ 2026
0

Makar Sankranti 2023 - મકર સંક્રાતિ પર જરૂર કરો આ 11 વસ્તુઓનુ દાન, ક્યારેય નહી રહે ધનની કમી

સોમવાર,જાન્યુઆરી 9, 2023
0
1
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને ...
1
2
મકર સંક્રાતિ પર ખિચડી ખાવાનુ ખૂબ મહત્વ (makar sankranti me khichdi ka mahatva) છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ખિચડી ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે જે શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહો સાથે જોડાયેલી હોય છે. પણ વિચારવાની વાત એ છે કે આ ...
2
3
દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા
3
4
સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનુ ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ખાસ આરાધના કરાય છે. મહાશિવરાત્રિ ફાગણ મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી 2023ને આવી રહી છે. આ દિવસે જીવનમાં સુખ સમૃદ્ધિ, ...
4
4
5
શ્રી સમ્મેદ શિખરજી જૈન ધર્મનું સૌથી પવિત્ર યાત્રાધામ છે, જાણો 10 ખાસ વાતો- આ તીર્થસ્થાન ઝારખંડમાં ગિરિડીહ જિલ્લામાં છોટા નાગપુર ઉચ્ચપ્રદેશ પર સ્થિત પર્વત પર આવેલું છે. આ પર્વતને પાર્શ્વનાથ કહેવામાં આવે છે.
5
6
Paush Purnima 2023: પોષનો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાને ભગવાન સૂર્યનો મહીનો માનવામાં આવે છે. આ મહિને સૂર્યની પૂજા અને અર્ધ્ય આપવાની પરંપરા રહી છે. સાથે જ માનવામાં આવે છે કે આ દરમિયાન સૂર્ય દેવના ઘોડા નદીઓમાં આરામ કરવા આવે છે અને તેમના પર સૂર્ય ...
6
7
હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં આવતી પૂનમની તિથિનું ખૂબ મહત્વ છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રને પ્રિય હોય છે અને આ દિવસે ચંદ્ર પૂર્ણ કદમાં હોય છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, પોષ પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાનને દાન, સ્નાન અને અર્ઘ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ...
7
8
Debt relief measures કર્જથી મુક્તિના ઉપાય - દરેક પ્રકારનુ મંગલ કરવાનો શુભ દિવસ છે મંગળવાર. જે કોઈ પણ આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે, તે ક્યારેય જીવનમાં મુશ્કેલીનો સામનો નથી કરતુ. ધનની કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવવા માંગો છો તો પવન પુત્ર હનુમાનનો ...
8
8
9
Chanakya Niti: આચાર્ય ચાણક્યને રાજકારણ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિના નિષ્ણાત કહેવામાં આવે છે, તેમની જણાવવામાં આવેલી નીતિઓ એવી છે કે જો તમે તેને તમારા જીવનમાં ઉતારી લો તો તમને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. આચાર્ય ચાણક્યની નીતિઓ અઘરી છે પણ કહેવાય છે કે ...
9
10
એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ એકાદશી ને કઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો…
10
11
New Year Upay 2023 : નવા વર્ષના આગમનને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો નવા વર્ષની નવી આશાઓને સાથે લઈને બેસ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે તેમનો આવનારુ વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે. કહેવાય છે કે નવા વર્ષમાં કરવામાં આવેલા કાર્ય આખુ વર્ષ ...
11
12
'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
12
13
આજે ગાંધીનગરમાં સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોનાની સંભવિત સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલો દ્વારા કયા પ્રકારની સુવિધાઓ ...
13
14
Makar Sankranti 2023: મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ ભારતમાં આ તહેવાર ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. એવા કેટલાક તહેવાર છે અને ...
14
15
Christmas Special- શાંતિ કેવી રીતે મળશે? સંત ફ્રાંસિસના વિચારો શાંતિ અને મુક્તિનો માર્ગ આ છે- Christmas Special1. તુ તારી ઈચ્છાની અપેક્ષા બીજાઓની ઈચ્છા પુર્ણ કરવા માટે અભ્યાસ કર. Christmas Special2. વધારેની ઉપેક્ષાએ થોડાથી જ સંતુષ્ટ થવાનું શીખો.
15
16
Paush Amavasya 2022: આજે પોષ કૃષ્ણ પક્ષની અમાવાસ્યાનો દિવસ છે. ઓડિશામાં, પૌષ મહિનાની અમાવસ્યા બકુલા અમાવસ્યા તરીકે ઓળખાય છે. તમે બધા જાણતા જ હશો કે, કૃષ્ણ પક્ષમાં અમાવસ્યા હોય છે અને દર મહિનાના શુક્લ પક્ષમાં પૂર્ણિમા હોય છે.
16
17
આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ...
17
18
Kela na jhad na upay- હિંદુ ધર્મમાં ઝાડ-છોડનુ ખાસ મહત્વ છે. કહે છે કે ઝાડ છોડમાં દેવી -દેવતાઓનો વાસ હોય છે અને ખાસ દિવસ વિધિ-વિધાનથી પૂજા કરાય તો દેવતાઓની કૃપા મળે છે. ગુરૂવારનુ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરૂ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે કેળાના ...
18
19
Christmas: નાતાલનો તહેવાર છે. દર વર્ષે 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભારતમાં તેમજ વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ક્રિસમસ (Christmas Gift 2021) આ તહેવાર ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ...
19