0
Pradosh Vrat 2022 Upay : ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે કરો આ ઉપાય, દરેક મનોકામના પૂર્ણ થશે
ગુરુવાર,ડિસેમ્બર 22, 2022
0
1
Paush Maas Shivratri in December 2022: હિંદુ પંચાગના મુજબ દર મહીને શિવરાત્રિ ઉજવાય છે. જેને માસિક શિવરાત્રિ કહે છે. માસિક શિવરાત્રિ દર
1
2
બુધ પ્રદોષ વ્રતની વિધિ
ભાદરવા મહીનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ બુધવારે 21 ડિસેમ્બર
2
3
મંગળવાર,ડિસેમ્બર 20, 2022
અહીં વાંચો, અમાસ 2023ની સંપૂર્ણ યાદી-
21 જાન્યુઆરી 2023, શનિવાર - માઘ અમાસ, દર્શ અમાસ
માઘની શરૂઆત, કૃષ્ણ અમાસ - 21 જાન્યુઆરી સવારે 06.17 વાગ્યે,
3
4
પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી 30 ડિસેમ્બરના રોજ ગુરૂવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને કારણે આને પોષ એકાદશી પણ કહે છે આ દિવસે ભગવાન વિષ્ણૂની પૂજા કરવાનુ વિધાન છે. માન્યતા છે કે આ ...
4
5
પોષ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ...
5
6
એક નાની છોકરીએ સંતા ક્લોઝને લખીને મોકલયું
6
7
Dream Science: સ્વપન શાસ્ત્રના મુજબ સપનામાં જોવાતી દરેક વસ્તુનુ કઈક ન કઈક અર્થ જરૂર હોય છે. કેટલાક સપના શુભ તો કેટલાક અશુભ સંકેતની તરફ ઈશારા કરે છે. આજે જાણીએ કે સપનામાં બિલાદી જોવાના શુ અર્ત
7
8
ગુરુવાર,ડિસેમ્બર 15, 2022
ekadashi list 2023 વેબદુનિયાના પ્રિય વાચકો માટે નવા વર્ષ 2023 માં આવી રહેલી એકાદશીઓની સંપૂર્ણ સૂચિ અહીં છે. જેમાં તમને ખબર પડશે કે વર્ષની 24 એકાદશીઓ ક્યારે આવવાની છે. આવો જાણીએ એકાદશી વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી - 2023 એકાદશીના ઉપવાસના દિવસો (2023 ...
8
9
પૌરાણિક વેદ યજુર્વદના શતપથ બ્રાહ્મણમાં મૃત્યુ બાદ આત્માના પુનઃજન્મના વિશે વિસ્તારથી જણાવ્યુ છે.
ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક ક્ષણ અથવા વધુમાં વધુ 30 સેકન્ડમાં આત્મા શરીર છોડીને બીજા શરીરને ધારણ કરે છે.
9
10
બુધવારના દિવસે ભૂલીને પણ ન કરવા જોઈએ આ 7 કામ
10
11
પુષ્ય શબ્દનો શાબ્દિક અર્થ છે પોષણ કરવુ અથવા પોષણ કરનારા અને આ શબ્દનો શાબ્દિક અર્થ જ પોતાની રીતે આ નક્ષત્રના વ્યવ્હાર અને આચરણમાં ઘણુ બધુ જણાવી દે છે. કેટલાક લોકો પુષ્ય નક્ષત્રને તિષ્ય નક્ષત્રના નામ સાથે સંબોધિત કરે છે. તિષ્ય શબ્દનો અર્થ છે શુભ હોવુ ...
11
12
Pitamah Bhishma Food Rules: ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે અમારા ભોજનથી ન માત્ર ભૂખ શાંત હોય છે પણ તેનુ કનેક્શન અમારા ભાગ્યથી પણ સંકળાયેલો છે. ભીષ્મ પિતામહએ ભોજનના નિયમોથી સંકળાયેલી કેટલીક જરૂરી વાત જણાવી છે. જેના વિશે તમને જાણવા જોઈએ.
12
13
ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. ભક્ત જે પણ તેમને તેમના સાચા હૃદયથી યાદ કરે છે, શનિદેવ તેમને તેમના આશીર્વાદ આપે છે. જો તમને શનિદેવની સાઢેસાતી કે ઢૈય્યા કે અન્ય કોઈ દોષ છે તો શનિવારેશનિવારે પીપળના ઝાડની નીચે બે હાથ વડે સ્પર્શ કરીને પીપળાના ઝાડની સાત ...
13
14
દર વર્ષે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાંના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે. તેને દત્ત જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે દત્તાત્રેય જયંતિ 18 ડિસેમ્બર શનિવારના રોજ આવી રહી છે. દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ ...
14
15
હિન્દુ પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ પૂર્ણિમા તિથિ 7 ડિસેમ્બરના રોજ સવારે 8:01 વાગ્યે શરૂ થશે અને 8 ડિસેમ્બરના રોજ સવારે 9:37 વાગ્યે સમાપ્ત થશે.ઉદયા તિથિ અને 7 ડિસેમ્બરે આવતી પૂર્ણિમા તિથિને કારણે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 ડિસેમ્બર, બુધવારે ઉજવવામાં આવશે.
15
16
દત્તાત્રેય જયંતિ પર કરો આ ઉપાયો, દૂર થશે મોટી સમસ્યા - દત્ત જયંતી મૃગ નક્ષત્ર પર સાંજે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ એકરૂપ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ શ્રી દત્તાત્રેય ...
16
17
શુક્રવાર,ડિસેમ્બર 2, 2022
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત ગણાય છે. આ દિવસે લોકો સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરવાની સાથે જ વ્રત પણ કરે છે. માન્યતા છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ઉપાયો
કરવાથી નોકરી સંબંધી પરેશાનીઓ પણ દૂર હોય છે. ...
17
18
Evening Totke: જો તમે જીવનમાં ઘણા સમસ્યાઓથી ઘેરાયેલા અને તેનાથી બહાર નિકળવા ઈચ્છો છો તો સૂર્ય ડૂબવાથી પહેલા જ્યોતિષશાસ્ત્રમાં ખાંડના કેટલાક ઉપાય વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને કરવાથી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
18
19
Khatu shyam- ખાટુશ્યામ બાબાનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. કહેવાય છે ખાટુ શ્યામ પાંડવ પુત્ર ભીમના પૌત્ર છે. પૌરાણિક કથાના મુજબ ખાટૂ શ્યામની અપાર શક્તિ અને ક્ષમતાથી પ્રભાવિત અને ખાટૂ શ્યામના માથાના દાનથી ખુશ થઈને શ્રીકૃષ્ણએ બર્બરીકને વરદાન આપ્યુ હતુ ...
19