0
Dattatreya Jayanti 2022- દત્તાત્રેય જયંતિ પર કરો આ ઉપાયો, દૂર થશે મોટી સમસ્યા
બુધવાર,ડિસેમ્બર 7, 2022
0
1
શુક્રવાર,ડિસેમ્બર 2, 2022
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત ગણાય છે. આ દિવસે લોકો સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરવાની સાથે જ વ્રત પણ કરે છે. માન્યતા છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ઉપાયો
કરવાથી નોકરી સંબંધી પરેશાનીઓ પણ દૂર હોય છે. ...
1
2
Evening Totke: જો તમે જીવનમાં ઘણા સમસ્યાઓથી ઘેરાયેલા અને તેનાથી બહાર નિકળવા ઈચ્છો છો તો સૂર્ય ડૂબવાથી પહેલા જ્યોતિષશાસ્ત્રમાં ખાંડના કેટલાક ઉપાય વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને કરવાથી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
2
3
Khatu shyam- ખાટુશ્યામ બાબાનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. કહેવાય છે ખાટુ શ્યામ પાંડવ પુત્ર ભીમના પૌત્ર છે. પૌરાણિક કથાના મુજબ ખાટૂ શ્યામની અપાર શક્તિ અને ક્ષમતાથી પ્રભાવિત અને ખાટૂ શ્યામના માથાના દાનથી ખુશ થઈને શ્રીકૃષ્ણએ બર્બરીકને વરદાન આપ્યુ હતુ ...
3
4
વિવાહ પંચમી 2022 - આ હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ માગશર સુદ પાંચમના દિવસે આવે છે. આ દિવસે, ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને સુખી અને સ્વસ્થ ...
4
5
Vivah Panchami 2022- હિંદુ ધર્મમાં વિવાહ પંચમીને ખૂબ મહત્વપૂર્ણ તિથિ ગણાય છે. વિવાહને સમર્પિત આ તિથિને વિવાહ કરવુ અશુભ ગણાય છે. તેના પાછળ એક ખાસ કારણ છે.
5
6
ઘણી વખત ઘરમાં વાસ્તુ દોષના કારણે આપણને ખરાબ સપના આવે છે. તો ઘણીવાર ગંદી પથારી, ગંદા પગ અને તણાવમાં સૂવાથી સપનાં ઉઘ બગાડે છે. આ ઘટના કોઈની સાથે પણ બની શકે છે. પછી ભલે તમે પુખ્ત વયના છો અથવા કે પછી વાત તમારા બાળકોની છે. પણ ક્યારેક મંગળ, શનિ અને રાહુ ...
6
7
ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી દિવંગત ઈન્દિરા ગાંધી પોતાના સચોટ અને દમદાર નિર્ણયથી ઓળખાય છે. બાંગ્લાદેશના નિર્માણમાં અને ભારતને પરમાણું સમ્પન્ન દેશ કરવામાં ઈન્દિરાજીની મહત્વની ભૂમિકા રહેલી હતી.
7
8
દર વર્ષે માર્ગર્શીષ માસના શુક્લ પક્ષની પંચમી તિથીએ વિવાહ પંચમી ઉજવવામાં આવે છે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી રામે માતા સીતા સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે વિવાહ પંચમીનો તહેવાર 28 નવેમ્બરે ઉજવવામાં આવશે.
8
9
Tulsi and gangajal- પૂજાની થાળી અને ભગવાનના પ્રસાદમાં તુલસીના પાન અને ગંગાજળનુ તેમનુ જ જુદો મહત્વ છે. હિંદુ ધર્મની માન્યતાઓની સાથે તુલસી અને ગંગા જળનુ ઔષધીય મહત્વ છે. આમ તો તુલસી અને ગંગાજળને લઈને ઘણી માન્યતાઓ છે. પણ પૂજાના સમયે આ બન્ને વસ્તુઓની ...
9
10
અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત હોય છે. એ જ રીતે મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. એટલું જ નહીં પવનપુત્ર ભક્તોની દરેક મનોકામના ...
10
11
Sankashti Chaturthi આજે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી વ્રત છે અને તમે બધા જાણો છો; દર મહિનાની કૃષ્ણ અને શુક્લની બંને બાજુની ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે. ફરક માત્ર એટલો જ છે કે; કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ...
11
12
કળયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- ‘કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે ભક્તોની રક્ષા અને તેમના કલ્યાણ માટે હનુમાનજીને પૃથ્વી લોકમાં વાસ કરવા માટે કહ્યું હતું. ત્યારથી ...
12
13
Laxmi Ganesh Puja on Diwali: દિવાળીના તહેવારમાં બધા લોકોના ઘરોમાં ગણેશ-લક્ષ્મીનુ પૂજન કરાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બન્નેના એક સાથે પૂજનનુ શુ છે. ગણેશજી તો માતા લક્ષ્મી માટે પુત્રવત છે તો પછી દિવાળી પર તેમની પૂજા શા માટે કરાય છે. આવો જાણી
13
14
What Not To Do On Thursday: દેવગુરૂ બૃહસ્પતિ અને ગુરુ વિશ્વના પલહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે અને સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરાય, તો ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય ...
14
15
Bhojana rule- સનાતમ ધર્મમાં જીવન જીવવા માટે કેટલાક નિયમ અને પરંપરાઓ જણાવી છે. સદીઓ વીતી ગઈ પણ કરોડો લોકો આજે પણ નિયમો અને પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આટલો લાંબો સમય વીતી જવા છતાં આ નિયમો હજુ પણ પોતાની સુસંગતતા જાળવી રહ્યા છે
15
16
દેવ-દિવાળી તહેવારોનો રાજા છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ ...
16
17
પ્રકાશનો તહેવાર દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ નાનક જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર બે દિવસ ઉજવાશે. આ વર્ષે દેવ દિવાળી 7 નવેમ્બર 2022 ના રોજ ઉજવવામાં આવશે કારણ કે પ્રદોષ કાળ ...
17
18
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ ...
18
19
જરૂર કરો આ કામ
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે.
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો ...
19