0
Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
0
1
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
એકવાર અયોધ્યામાં, રાઘવેન્દ્ર ભગવાન શ્રી રામે તેમના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટે બ્રાહ્મણ મિજબાનીનું આયોજન કર્યું હતું. બ્રાહ્મણ ભોજનમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી બ્રાહ્મણોના સમૂહો આવવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને આ વાતની જાણ થઈ
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પુરીમાં રથ બનાવવાનો તહેવાર બસંત પંચમીથી શરૂ થાય છે. આ દિવસે રથખાના, જેને રથ નિર્માણ શાળા કહેવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે
2
3
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ એક કલાકનો મહાકુંભ નગરમાં કાર્યક્રમ પ્રસ્તાવિત થયો છે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર કાળમાં પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ પીએમ મોદી સંગમના કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓની સુખાકારી ...
3
4
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
Rath Saptami 2025: માઘ મહિનામાં આવતી સપ્તમી તિથિનું વિશેષ મહત્વ છે. આ તિથિ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસને રથ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
4
5
હિંદુઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે તે આપણને દૂધ આપે છે. હિંદુ ધર્મમાં પણ ગાયની પૂજા અને સેવાનું ખૂબ મહત્વ છે.
5
6
મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે, કેટલીક રાશિઓને શુભ ફળ મળી શકે છે. આવો જાણીએ તેના વિશે..
6
7
એવું કહેવાય છે કે જ્યાં દેવી સરસ્વતીનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે બસંત પંચમીના દિવસે તેમને મનપસંદ ભોજન અર્પણ કરવું જોઈએ.
7
8
Vinayak Chaturthi 2025 Upay: શનિવારે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. તો આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વિનાયક ચતુર્થીના દિવસે તમે કયા ખાસ ઉપાયો કરીને તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો.
8
9
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Maha Kumbh Stampede Prayagraj - પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે ફક્ત સંગમ પર જ નહી પણ ઝુંસીમાં પણ નાસભાગ મચી હતી.
9
10
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
પ્રયાગરાજમાં મહાકુંભનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અહીં એક છોકરી ટુવાલમાં લપેટીને સંગમમાં ડૂબકી મારવા આવી હતી.
10
11
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Basant Panchami 2025: વસંત પંચમીની સાથે જ વસંત ઋતુનુ આગમન માનવામાં આવે છે. માન્યતા મુજબ વસંત પંચમીના દિવસે વિદ્યા અને વાણીની દેવી મા સરસ્વતી (Ma Saraswati) નો પ્રાગટ્ય થયુ. કેલેન્ડર મુજબ, વસંત પંચમી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં ...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Mahakumbh 2025: મમતા કુલકર્ણીને કિન્નર અખાડાએ તાજેતરમાં જ મહામંડલેશ્વર બનાવી હતી. ત્યારબાદથી સતત વિરોધ થઈ રહ્યો હતો. હવે અખાડાની સંસ્થાપક અજય દાસે પૂર્વ અભિનેત્રીને આ પદ અને અખાડામાંથી બહારનો રસ્તો બતાવી દીધો.
12
13
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
28 જાન્યુઆરીની મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ વિસ્તારમાં ભગદડ મચવાથી હડકંપ મચી ગયો. સરકારના મુજબ આ દુર્ઘટનામાં 30 લોકોનુ મોત થયુ. આવો જાણીએ મહાકુંભમાં કેમ મચી ભગદડ ? કયા ઓફિસરોથી થઈ ચુક.
13
14
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
વસંત પંચમી પર ટ્રેડિશનલ લુક મેળવવા માટે આ ડિઝાઇનર પીળા સૂટ શ્રેષ્ઠ રહેશે, તેને આ રીતે સ્ટાઇલ કરો
14
15
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
Baby Names on Shiva Baby Names on Shiva- જો તમે મહાદેવના ભક્ત છો અને બાળકનો જન્મ જો શ્રાવણ મહીના માં થયુ છે તો આ નામોમાથી એક નામ બાળક માટે પસંદ કરી લો... 100 થી વધારે નામ અહીં આપ્યા છે
15
16
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
ઝારખંડના એક પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે તેમને પ્રયાગરાજના કુંભ મેળામાં તેમનો એક ખોવાયેલ સંબંધી મળી ગયો છે અને આ સાથે જ તેમના સંબંધીઓની 27 વર્ષની લાંબી શોધ હવે સમાપ્ત થઈ ગઈ છે. ખોવાયેલા સ્વજનો ગંગાસાગર યાદવ હવે 65 વર્ષના છે
16
17
બુધવાર,જાન્યુઆરી 29, 2025
મહાકુંભમાં નાગા સાધુઓ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કારણ તેમની રહસ્યમય દુનિયા અને તેમની જીવનશૈલી છે. કોઈને ખબર નથી કે તેઓ કુંભમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આવી સ્થિતિમાં, ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી આપીએ...
17
18
બુધવાર,જાન્યુઆરી 29, 2025
મહાકુંભનુ બીજુ અમૃત સ્નાનના દિવસે મૌની અમાવસ્યાની તિથિ છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવામાં આવનારા શ્રદ્ધાળુ પોતાના પિતરોને જળ વગેરે અર્પિત જરૂર કરે. સાથે જ સાંજે તેમના નામનો દિવો પણ પ્રગટાવે.
18
19
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Prayagraj Mahakumbh 2025 : યૂપી એટલે કે ઉત્તર પ્રદેશ પોલીસની છબિને સામન્ય રીતે ખરાબ જ પ્રચારિત કરવામાં આવી છે. ફેક એનકાઉંટર, બર્બરતા અને તમામ પ્રકારની યૂપી પોલીસ વિશે કહેવામા આવી છે. પરંતુ પ્રયાગરાજમાં પોલીસને જે ચેહરો સામે આવી રહ્યો છે.
19