Religion 31

0

રક્ષાબંધન પર, બહેને ભાઈના ઘરે રાખડી બાંધવા આવવું જોઈએ કે ભાઈએ બહેનના ઘરે જવું જોઈએ?

શનિવાર,ઑગસ્ટ 9, 2025
0
1
Happy Raksha Bandhan Wishes for Brother and Sister in Gujarati : રક્ષા બંધન પર પોતાના ભાઈ કે બહેનને મોકલો પ્રેમ ભર્યો મેસેજ.. શાયરી અને મજેદાર વિશિશ.. અને સંબંધોમાં લાવી દો મીઠાશ અને સ્માઈલ.
1
2
રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન વચ્ચે પ્રેમ નો સંબંધ, સુરક્ષા અને સંસ્કૃતિ ... ઘણા સમય થી ચાલતો હિંદુ અને જૈન તેહવાર છે. પણ, આજ ના મીડિયા સંચાલિત યુગ માં આની અભિવ્યક્તિ બદલાઈ ગઈ છે. આ પર્વ માત્ર ભાઈ બહેન ના સંબંધ માં મીઠાસ તક નથી રહ્યો પણ જન સંવાદ, બજાર ...
2
3
Raksha Bandhan 2025: રાખડીના દોરામા ફક્ત રંગ જ નથી પણ ભાવનાઓ, દુઆઓ અને શુભકામનાઓ પણ વણાયેલી હોય છે. પણ શુ તમે જાણો છો કે રાખડી માં ગાંઠ બાંધવાની પણ એક ખાસ પરંપરા છે ? જાણો રાખડીમા કેટલી ગાંઠ બાંધવી જોઈએ અને તેમનુ મહત્વ શુ છે.
3
4
Raksha Bandhan 2025 આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા બે દિવસની છે, 8 અને 9 ઓગસ્ટ. બહેનોએ કયા દિવસે પોતાના ભાઈના હાથે રાખડી બાંધવી જોઈએ તે અંગે ઘણી મૂંઝવણ છે. આવો જાણીએ સાચી સાચી તારીખ.
4
4
5
શ્રાવણ પૂર્ણિમાએ મા લક્ષ્મીને મખાણું અર્પણ કરો મખાણું દેવી લક્ષ્મીને ખાસ પ્રિય છે કારણ કે તે કમળના છોડમાંથી ઉત્પન્ન થાય છે અને દેવી પણ કમળ પર બેસે છે. તમે મખાણું ખીર અથવા શેકેલું મખાણું અર્પણ કરી શકો છો. આનાથી ઘરમાં પારિવારિક શાંતિ સ્થાપિત થાય છે.
5
6
Raksha Bandhan Songs: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને અતૂટ બંધનને દર્શાવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈઓને રેશમી દોરો એટલે કે રાખડી બાંધે છે
6
7
જો તમે આ વખતે તમારી રાખી થાળીને અલગ અને ટ્રેન્ડી રીતે સજાવવા માંગતા હો, તો અમારી પાસે તમારા માટે સુંદર અને સરળ સજાવટના વિચારો છે, જે તમારા તહેવારને યાદગાર બનાવશે.
7
8
શ્રાવણી પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરીને શિવલિંગ પર પંચામૃત (દૂધ, દહી, મઘ અને ગંગાજળ) થી અભિષેક કરો. ત્યારબાદ બિલ્વપત્ર, સફેદ પુષ્પ અને ધતુરો અર્પિત કરો. આ ઉપાય ભગવાન શિવની કૃપા અપાવે છે અને સમસ્ત અવરોધને દૂર કરે છે.
8
8
9
આ વર્ષે આ પવિત્ર તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી વય, સુખ-સમૃદ્ધિ અને સુરક્ષાની કામના કરતા તેમના હાથ પર રાખડી બાંધે છે. આવો જાણીએ રક્ષાબંધનની પૂજા થાળીમાં કંઈ વસ્તુઓ સામેલ કરવી શુભ હોય છે.
9
10
આજે (27 ઓગસ્ટ) ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય રહ્યો છે. ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો જ્ઞાન, સમૃદ્ધિ અને સારા સૌભાગ્ય સાથે જોડાયેલ છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે શરૂ થાય છે
10
11
Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 2025 માં 9 ઓગસ્ટ ના રોજ છે. આ દિવસે, જો બહેનો તેમના ભાઈના ભાગ્યશાળી રંગને જાણીને રાખડી બાંધે છે, તો સંબંધોમાં પ્રેમ અને આદર વધે છે. ચાલો જાણીએ કે કઈ રાશિ માટે કયો રંગ શુભ છે.
11
12
ભારતમાં ૧૫ ઓગસ્ટની તૈયારીઓ ખૂબ પહેલાથી શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન લોકો તેમના દેશના ત્રિરંગાના રંગોમાં જોવા મળે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો વડા પ્રધાનનું ભાષણ સાંભળવા માટે લાલ કિલ્લા પર ...
12
13
Raksha Bandhan 2025 - રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી.
13
14
શ્રાવણનો પહેલો પ્રદોષ 06 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન પૂજા કરવાનો રિવાજ છે. આવી સ્થિતિમાં, આ દિવસે ભગવાન શિવને ફૂલ અર્પણ કરવું જોઈએ.
14
15
બુધ પ્રદોષ વ્રત 2025 ક્યારે છે? પ્રદોષ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. આ શુભ પ્રસંગે શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાનો નિયમ છે. હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 06 ઓગસ્ટના રોજ ...
15
16
પૌરાણિક કથા અનુસાર, મગધ રાજ્યમાં કુંડી નામનું એક નગર હતું. કુંડી નગરી રાવણના સોનાના લંકા જેવી જ સોનાની બનેલી હતી. આ નગરીમાં ચારુમતી નામની એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તે દરરોજ દેવી લક્ષ્મીની પૂજા કરતી હતી
16
17
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
17
18
Putrada Ekadashi 2025 : પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. પુત્રદા એકાદશીના દિવસે અનાજનું દાન કરવાથી ગરીબી દૂર થાય છે. વસ્ત્રોનું દાન કરવાથી અવરોધો દૂર ...
18
19
દર વર્ષે શ્રાવણ માસના રક્ષાબંધન પહેલાના છેલ્લા શુક્રવારે વરલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત ૧૬ ઓગસ્ટના રોજ એકાદશીના દિવસે રાખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે વરલક્ષ્મી વ્રત લગ્ન અનુસાર રાખવામાં આવે છે. તે જ સમયે, પ્રદોષ કાળ દરમિયાન ...
19