0
લક્ષ્મીજીના આ 10 મંત્ર છે ખૂબ જ પ્રભાવશાળી, જાપથી મળે છે માતાની અખંડ કૃપા
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
શુ આપ જાણો છો કે આપણા સૌના પ્રિય ભગવાન શિવનો જન્મ નથી થયો તેઓ સ્વયંભૂ છે. પણ પુરાણોમાં તેમની ઉત્તપત્તિ ની વિગત મળે છે વિષ્ણુ પુરાણ મુજબ બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભિ કમળથી જનમ્યા જ્યારે શિવ ભગવાન વિષ્ણુના માથાના તેજથી ઉત્પન્ન થવાને કારણે જ શિવ હંમેશા ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
12 zodiac signs are associated with 12 Jyotirlingas- ભગવાન શિવના ઘણા જ્યોતિર્લિંગ છે પરંતુ 12 જ્યોતિર્લિંગ વધુ પ્રસિદ્ધ છે. 12 જ્યોતિર્લિંગનો 12 રાશિઓ સાથે ઊંડો સંબંધ છે. અમને જણાવો.
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
Vasuki Nag Temple located in Prayagraj પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર
3
4
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
હિન્દુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુ વિશ્વના રક્ષક છે. માતા લક્ષ્મી તેમની અર્ધાગિની છે.
4
5
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
ઘરના મંદિરમાં પૂજાની વસ્તુઓ, ધાર્મિક પુસ્તકો, ભગવાનના કપડાં વગેરે જેવી ઘણી વસ્તુઓ રાખવામાં આવે છે. આ બધા સિવાય એક બીજી વસ્તુ છે
5
6
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
લોકો અનેક વાર આ દ્વિધામાં રહે છે કે મહાશિવરાત્રિ પર શિવ મૂર્તિની પૂજા કરવી જોઈએ કે શિવલિંગની. પૂજા તો તમે શિવના કોઈપણ રૂપની કરી શકો છો. ભગવાન શિવ ભક્તોની દરેક પ્રકારની પૂજા સ્વીકારી લે છે તેથી જ તો તેમને ભોલેનાથ કહેવામાં આવે છે.
6
7
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
નર્મદાના દરેક કંકરમાં શિવ શંકર છે, એવુ કહેવાય છે કે નર્મદામાથી નીકળનારા દરેક કાંકર શિવલિંગ હોય છે. કારણ કે મા નર્મદાને ભગવાન શિવનુ વિશેષ વરદાન છે. નર્મદામાંથી નીકળતા દરેક કાંકરમાં ભગવાન શિવ શંકરનું સ્વરૂપ હોય છે,
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
કૈલાશ પર્વતને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે અહીં રહે છે. એવું માનવામાં આવે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ કૈલાસ પર્વત પર ચઢી શકતો નથી.
8
9
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
શિવ પુરાણના અગાઉના લેખમાં પોતાના દિવ્ય અંડથી આ પૃથ્વીની ઉત્પત્તિ વિશે વાંચ્યુ. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે આ પ્રકારના વચન કહ્યા
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
કોણ છે શિવના માતા-પિતા, પત્ની-પુત્ર, ભાઈ-બહેન, સાસુ-સસરા વગેરે. આવો જાણીએ સંક્ષિપ્ત
10
11
બુધવાર,ફેબ્રુઆરી 19, 2025
Badrinath temple history- બદ્રીનાથ ધામ, ચાર ધામોમાંનું એક, ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ તીર્થસ્થાન છે.
11
12
બુધવાર,ફેબ્રુઆરી 19, 2025
શિવરાત્રીના દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરવાની પણ માન્યતા છે.
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2025
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું તફાવત છે.
13
14
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
Maha Shivratri Date: મહાશિવરાત્રિની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે. આ દિવસે પૂરા મનોભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જાણો આ મહિને ક્યારે કરવામાં આવશે મહાશિવરાત્રિનુ વ્રત
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
10 Mukhi Rudraksha Vidhi and benefits: આજે આપણે જાણીશું 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં લાભ અને વિવિધ સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય? 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની રીત શું છે.
15
16
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર દુલભ સંયોગ બનવા જઈ રહ્યો છે.. આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે એકદમ શુભ અને લાભકારી છે.
16
17
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Mahakumbh 2025: મહા કુંભ દરમિયાન માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. આજે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે
17
18
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Magh Purnima puja: પૂર્ણિમાના દિવસે ભગાવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને ભયાનક પ્રલયથી દુનિયાની રક્ષા કરી હતી. આ કારણે આ દિવસે નારાયણની પૂજા થાય છે. સાથે જ આ દિવસે પિતૃ દોષથી છુટકારો મેળવવાનું વિધાન છે.
18
19
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
માઘ પૂર્ણિમા 2 રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. માઘ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોને ઉર્જા અને સકારાત્મકતા મળી શકે છે.
19