0
Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ
મંગળવાર,ડિસેમ્બર 30, 2025
0
1
Paush Putrada Ekadashi 2025: સનાતન ધર્મમાં, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને પોષ પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોષ પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી, ફળદાયી અને લાભદાયી માનવામાં આવે છે. 2025 માં, આ શુભ તિથિ 30 ડિસેમ્બર, ...
1
2
New Year Mantras:નવા વર્ષના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જોઈએ કે નવા વર્ષના દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
2
3
December Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
3
4
Ravivar Na Niyam: રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને તેમને અર્ઘ્ય આપવુ જોઈએ. રવિવારના દિવસે સૂર્યને કમજોર કરનારુ ભોજન ન કરવુ જોઈએ. તેનાથી કુંડળીમાં સૂર્યઓ અશુભ પ્રભાવ પડે છે. ચાલો જાણીએ કે રવિવારે શુ ન ખાવુ જોઈએ ?
4
5
New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે ખૂબ ખાસ હોય છે. કહે છે કે આ દિવસે ઘરની મહિલાઓ પર માતા લક્ષ્મી મહેરબાન રહે છે. દુખ દરિદ્રતાનો મોઢુ નથી જોવુ પડતુ.
5
6
Saturday Remedies:વર્ષ 2025 નો છેલ્લો શનિવાર 27 ડિસેમ્બરે આવે છે, અને આ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર પણ અમલમાં રહેશે. આ નક્ષત્ર શનિનું નક્ષત્ર છે અને આધ્યાત્મિક જ્ઞાન, ઉદારતા અને સંતુલન માટે શુભ માનવામાં આવે છે. તેથી, શનિવારે કેટલાક સરળ ઉપાયો કરીને, ...
6
7
શુક્રવાર,ડિસેમ્બર 26, 2025
santoshi mata vrat katha- વ્રત કથા ઘણા સમય પહેલાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રીના સાત પુત્રો હતા. તેમાનાં 6 કમાતા હતા અને એક નકામો હતો.
7
8
ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન. ૧
શિરડી ગામે શુભ સુંદર ગામ, શ્રી સાંઈબાબાનું છે યાત્રા ધામ. ૨
શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રકટ, જેને પૂજે આજ આખું જગત. ૩
અપૂર્વ સાંઈબાબાનો મહિમાય, ગુણગાન સહુ બાબાના ગાય. ૪
8
9
ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
Jingle Bell Song: 25 ડિસેમ્બરે દરેક શોપિંગ મોલ, સ્કૂલ ફંક્શન, ઓફિસ પાર્ટી અને ઘરમાં જિંગલ બેલ્સ વગાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત ખરેખર ક્રિસમસ માટે લખાયું ન હતું? વધુમાં, આખા ગીતમાં ક્રિસમસનો ઉલ્લેખ પણ નથી?
9
10
ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
Merry Christmas Wishes 2025: ક્રિસમસ ખુશીઓ પ્રેમ અને સૌની સાથે જોડવાનો તહેવાર છે. આ ખાસ અવસર પર જો તમે પણ તમારા દિલની વાત શબ્દોમાં પરોવીને મોકલશો તો તમે દૂર છો એવુ પણ નહી લાગે
10
11
ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
આજે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે રજા જાહેર કરાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ ખુબ જ હર્ષોલ્લાસ અને અનેક પ્રકારના પકવાન સાથે આ ઉત્સવ ઉજવે છે.
11
12
ગુરુવાર,ડિસેમ્બર 25, 2025
Vishnu Chalisa In Gujarati : જો તમારા કામમાં અવરોધો આવી રહ્યા હોય અથવા તમારી ઇચ્છાઓ પૂર્ણ ન થઈ રહી હોય, તો ગુરુવારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.
12
13
Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ પર શિખ ધર્મના દસમા ગુરૂ શ્રી ગોવિંદ સિંહના પુત્રોની શહીદીને યાદ કરવામાં આવે છે. વીર બાલ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. પહેલીવાર વીર બાલ દિવસ વીર બાલ દિવસ વર્ષ 2022 માં ઉજવવામાં આવ્યો હતો. અહી જાણો ...
13
14
ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ...
14
15
Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામો મળે છે. તો ચાલો પૂજાની વિધિ, મંત્રો અને પ્રસાદ વિશે જાણીએ.
15
16
Tulsi Pujana Diwas- હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, આ પવિત્ર છોડને ઘરોમાં રોપવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત તુલસીને જળ અર્પણ કરીને અને દીવો પ્રગટાવીને કરે છે. ...
16
17
મંગળવાર,ડિસેમ્બર 23, 2025
Christmas Gifts Ideas ક્રિસમસની ખરી મજા સાંતા બનવામાં અને તમારા પ્રિયજનોને ભેટ આપવામાં આવે છે. નાતાલનો તહેવાર ખૂબ જ ખાસ અને ઉત્સાહથી ભરેલો હોય છે.
17
18
મંગળવાર,ડિસેમ્બર 23, 2025
બજરંગબલીની પૂજા માટે દરેક દિવસ શુભ માનવામાં આવે છે, પરંતુ મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે. તેથી, મંગળવારે હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો.
18
19
મંગળવાર,ડિસેમ્બર 23, 2025
બજરંગ બાણ bajarangban
નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
19