0
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
બુધવાર,જુલાઈ 9, 2025
0
1
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય ...
1
2
ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
2
3
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત ...
3
4
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા ...
4
5
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન ...
5
6
જય પાર્વતી માતા જય પાર્વતી માતા
બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા।
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
6
7
આશાપુરા ચાલીસા-બાવની
શ્રી આશાપુરા માતી આરતી
જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા !
ગુણીજન ગુણ ગાતાં....
7
8
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને ...
8
9
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
9
10
જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે
10
11
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોઠ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો
11
12
ઉતારો આરતી રે ગોરમાં ધરે આવ્યાં
શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં
હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે.
12
13
એવરત જીવરત માની આરતી, જયા વિજયા માની સેવા. એવરત
ધૂપ દીપ નૈવેદ્ય જવારા, ફૂલ ફળ-પાન ને મેવા. એવરત
પહેલો દીવડો એવરત માનો (૨) દૂર કરો અંધારા,
13
14
જીવંતિકા માં ની આરતી
જય જીવંતિકા, મા જીવંતિકા જગદંબા ગાયત્રી (2) ગાવું તવ કવિતા
જય જય જીવંતિકામા
14
15
અષાઢ મહિનાના છેલ્લા દિવસે પૂર્ણિમા હોય છે, જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ વખતે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024, રવિવારના રોજ હશે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, ગુરુ પૂર્ણિમાનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ...
15
16
ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. 'ગુરુ' શબ્દનો અર્થ થાય છે - જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ ...
16
17
એક સમયે, એક પંડિત કાશીમાં ઘણા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પોતાના ગામ પાછો ફર્યો. આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું કે તે કાશીથી શિક્ષિત થઈને પાછો ફર્યો છે અને ધર્મ સંબંધિત કોઈપણ કોયડો ઉકેલી શકે છે. તેની ખ્યાતિ સાંભળીને એક ખેડૂત તેની પાસે આવ્યો ...
17
18
Monday remedies: જો તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સોમવારે કેટલાક ઉપાયો જરૂર કરો. આ ઉપાયોને અનુસરીને, તમને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મળશે.
18
19
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.શાસ્ત્રોમાં દેવશયની
એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.
19