સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ

બુધવાર,સપ્ટેમ્બર 25, 2024
0
1
Navratri 9 Days Prasad પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
1
2
Anant Chaturdashi 2024: હિન્દુ ધર્મમાં અનંત ચતુર્દશીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાશ્વત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્દશીની પૂજા યોગ્ય રીતે અને શુભ સમયે કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
2
3
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
3
4
Ganesh chaturthi wishes: ગણેશ ઉત્સવ જલ્દી જ શરૂ થવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ શુભ અવસર પર લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. આવામાં અહી અમે તમને ગણેશ ચતુર્થી પર મોકલવામાં આવનારા શુભેચ્છા સંદેશ વિશે બતાવી રહ્યા છે. જેને તમે તમારા ...
4
4
5
ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ છે. ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી, તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે.
5
6
ગણેશ ઉત્સવના પાવન પર્વમા, તમારુ જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલુ રહે, જીવનમાં તમને સફળતા મળે. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
6
7
ગણેશ ચતુર્થીનો તહેવાર વર્ષ 2024માં 7મી સપ્ટેમ્બરે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે, અને તેમના જીવનમાં ઘણા ફેરફારો પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
7
8
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. આ દિવસે કયો શુભ યોગ બનવા જઈ રહ્યો છે અને સ્થાપનાનુ શુભ મુહુર્ત શુ હશે આવો જાણીએ.
8
8
9
ભગવાન ગણેશજી વિધ્નહર્તા છે. તેમની પૂજા કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.પણ ગણેશજીની પૂજા કરતી વખતે કેટલીક વાતોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
9
10
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
10
11
Somwati Amavsya- સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે જે મહિલાઓ સવનમાં સોમવતી અમાવસ્યાનું વ્રત રાખીને ભોલેનાથની પૂજા કરે છે, તેમને સદાય સુખી રહેવાનું વરદાન મળે છે. આ સાથે પતિ અને બાળકોનું આયુષ્ય લાંબુ થાય છે.
11
12
શુ તમે આવનારા ગણેશોત્સવને એક નવા અને ક્યારેય ન ભૂલવાના અંદાજમાં મનાવવા માંગશો ? તો આ વખતે ગણેશ ઉત્સવ પર તમારા ઘરમાં ખુદના બનાવેલ ઈકોફ્રેંડલી ગણેશની કરો સ્થાપના. જી હા બજારમાં મળનારી મોંઘી મૂર્તિઓને બદલે ખુદ તમારા પરિવાર સાથે બનાવેલ માટીના ગણેશ વધુ ...
12
13
Ganesh Chaturthi 2024 Date And Time,Puja Muhurat ( ક્યારે છે ગણેશ ઉત્સવ 2024): હિંદુ ધર્મમાં, ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન ગણેશના નામથી કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે હંમેશા સફળ થાય છે.
13
14

Ganesh Chaturthi 2024 - ગણેશજીની વાર્તા

ગુરુવાર,ઑગસ્ટ 29, 2024
એક ગામમાં માતા અને પુત્રી રહેતા હતા. એક દિવસ તે તેની માતાને કહેવા લાગી કે ગામમાં બધા ગણેશ મેળો જોવા જાય છે, હું પણ મેળો જોવા જઈશ. માતાએ કહ્યું કે ત્યાં ઘણી ભીડ હશે અને તું ક્યાંક પડી જશે તો તને
14
15
આનંદ ઉમંગ ભયો જય કન્હૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય યશોદા લાલ કી, આનંદ ઉમંગ ભયો જય કન્હૈયા લાલ કી,
15
16
ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાની પરંપરા છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટે છે.
16
17
Happy Janmashtami 2024 wishes & Quotes: 26 ઓગસ્ટ સોમવારના રોજ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર, તમે આ કાન્હા ભક્તિ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા આપી શકો
17
18
Krishna Janmashtami 2024: કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તુલસીના આ ઉપાયો કરવાથી તમને લાભ મળી શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે બતાવીશુ.
18
19
Easy Rangoli Designs for Janmashtami બાળ ગોપાલના જન્મદિવસના શુભ અવસર પર, મોર પીંછાથી લઈને રાધા-કૃષ્ણની ડિઝાઇન સુધીની અનેક પ્રકારની રંગોળી બનાવી શકાય છે. તો ચાલો જોઈએ જન્માષ્ટમીના શુભ અવસર પર મિનિટોમાં બનાવવા માટે સરળ રંગોળી ડિઝાઇન. ઉપરાંત, અમે ...
19