0
ભગવાન વિષ્ણુ સામે ઘી નો દીપક પ્રગટાવી કરો દરેક ઈચ્છા પૂરી
ગુરુવાર,જાન્યુઆરી 19, 2017
0
1
બુધવાર,જાન્યુઆરી 18, 2017
શરૂઆત સારી તો અંત સારો. કોઈપણ કામની શરૂઆત સારી હશે તો આપણુ કામ યોગ્ય રીતે પાર પડશે. તેથી ક્યારેય પણ ઘર બહાર નીકળતી વખતે કેટલીક પરંપરાગત વાતો પર ધ્યાન જરૂર આપવુ જોઈએ. જેવુ કે ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલા બહાર મુકવો.
1
2
ગુરુવાર,જાન્યુઆરી 12, 2017
13 જાન્યુઆરી શુક્રવારે વર્ષ 2017નુ પ્રથમ પુષ્ય નક્ષત્ર છે. શુક્રવાર પડવાને કારણે તેનુ મહત્વ પણ વધી જાય છે. કારણ કે આ મહલક્ષ્મીને પ્રિય દિવસ પર આવી રહ્યો છે. આ શુભ યોગને શુક્ર પુષ્ય કહેવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રીઓ મુજબ આ નક્ષત્રમાં જે ઉપાય કરવામાં ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 10, 2017
ઘરમાં સુખ સમૃદ્ધિઅનો સમાવેશ કરાવા માટે પુરાતન કાળથી જ ખૂબ પરંપરાઓ પ્રચલિત છે. આજે જે ઘરોમાં તે પરંપરાઓનો પાલન કરાય છે ત્યાં બધા દેવીય શકતિઓ નિવાસ કરે છે અને ખરાબ આત્માઓને ઘરની
3
4
હિન્દુ મહીના મુજબ પૌષ શુક્લ પક્ષમાં મકર સંક્રાતિ પર્વ ઉજવાય છે. મકર સંક્રાતિ આખા ભારતવર્ષ અને નેપાલમાં મુખ્ય ફસલ કાપવામા તહેવારના રૂપમાં ઉજવાય છે. હરિયાણા અને પંજાબમાં તેને લોહડીના રૂપમાં એક દિવસ પૂર્વ 13 જાન્યુઆરીને જ ઉજવાય છે. આ દિવસ ઉત્સવના ...
4
5
શુક્રવાર,જાન્યુઆરી 6, 2017
વર્ષ 2016નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અહી બતાવેલ ઉપાય કરી લેશો તો આવનારા વર્ષ 2017માં પોતાના ઘરની ગરીબી દૂર થઈ શકે છે. અહી જાણો નાના-નાના ઉપાય.. જેનાથી લક્ષ્મી કૃપા મળે છે અને ઘરમાં પૈસો આવે છે.
- કાચા દોરામાં 7 ગાંઠ લગાવો ...
5
6
શુક્રવાર,ડિસેમ્બર 30, 2016
ધીરે ધીરે એક વધુ કેવી રીતે વીતી ગયુ, ખબર જ ન પડી અને આપણે વર્ષના અંતિમ પડાવ તરફ આવી ચુક્યા છે. 2016 તો જવાનુ જ હતુ અને નીકળી પણ ગયુ. અનેક ઈચ્છાઓ પૂરી થઈ તો કેટલીક ઈચ્છાઓ અધૂરી પણ રહી ગઈ. જો કે આવુ દરેક વર્ષે થાય છે. પણ હવે જે આવનારુ વર્ષ છે તેનુ ...
6
7
કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે જ પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કરણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન ...
7
8
ગરુડ પુરાણમાં અનેક એવી વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જેનુ પાલન કરવાથી સુખી-સમૃદ્ધ જીવન યાપન કરી શકાય છે. કેશથી લઈને એશ સુધી દરેક ઈચ્છા પૂરી કરવા માટે ધ્યાન રાખો આ વાતો.
ગાય - ગાયા માતાને ભારતીય સંપદાનુ અતિ વિશિષ્ટ સ્તંભ કહેવામાં આવ્યુ છે. તેણે ...
8
9
મંગળવાર,ડિસેમ્બર 20, 2016
આજે અમે તમને જણાવી રહ્યાકે જો તમે ઘરથી બહાર રહો છો તો કેવી રીતે ઘરના દેવી દેવતાઓની કૃપા મળી શકે છે.
9
10
પૌષમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને હનુમાન અષ્ટ્મીનો પર્વ ઉજવાય છે. આ સમયે આ પર્વ 21 ડિસેમ્બર બુધવારે છે. માન્યતા મુજબ આ દિવસ સે હનુમનાજીને ચોલા ચઢાવવાથી કેટલાક ખાસ ઉપાઉ કરવાથી
10
11
ગુરુવાર,ડિસેમ્બર 15, 2016
આવતીકાલથી 15 ડિસેમ્બર 2016થી ધનુ(ખર)માસની શરૂઆત થઈ રહી છે અને આ 14 જાન્યુઆરી 2017 સુધી રહેશે. આ દરમિયાન બધુ શુભ કાર્ય વર્જિત રહેશે. જે પરમ ઘામ ગોલોકને મેળવવા માટે ઋષિ કઠણ તપસ્યા કરે છે તે દુર્લભ પદ ધનુ માસમાં સ્નાન, પૂજન, અનુષ્ઠાન અને દાન કરનારાને ...
11
12
મંગળવાર,ડિસેમ્બર 13, 2016
શયનકક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક ખાસ સ્થાન છે. કાલ પુરૂષ મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન , શૈય્યા સુખ , અનૈતિક સંબંધ અને રોગથી જોડીને જોવાયું છે.
12
13
મંગળવાર,ડિસેમ્બર 13, 2016
આજે માર્ગશીર્ષ પૂર્ણિમા છે જે સવારે 9.17 વાગ્યા પછી શરૂ થશે. મૃગ નક્ષત્ર પર સાંજે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ એકરૂપ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ શ્રી દત્તાત્રેય ભગવાન ...
13
14
ભારતીય પંચાગ મુજબ દરેક માહની 30 દિવસોમાં 15-15 દિવસના બે પક્ષ હોય છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષનો જે દિવસ વિશ્રામ હોય છે તે દિવસને પૂર્ણિમા કહે છે. ચંદ્રમા તેમના પૂર્ણ આકારમાં નજર આવે છે. ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવા માટે આ ...
14
15
શુક્રવાર,ડિસેમ્બર 9, 2016
દરેક ઘરમાં લોકો વિવિધ શુભ અને પ્રગતિની ઈચ્છાથી પૂજા કરે છે. પણ તેને કરવામાં નિમ્ન જરૂરી કર્મોનુ ધ્યાન નથી રાખતા જેને કારણે તેમને સફળતા મળતી નથી અને તેઓ તેનાથી વિમુખ થવા માંડે છે કે પોતાના ભાગ્યને દોષ આપવા માંડે છે.
જો તમે આ વાતો પર ધ્યાન આપશો તો ...
15
16
મેહમાનના આવવાની કોઈ તિથિ કે સ્માઉઅ નક્કી નહી હોય છે. આથી તેને અતિથિ પણ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં મેહમાનને દેવતા ગણાય છે. મનુ સ્મૃતિમાં મેહમાનથી સંબંધિત ઘના નિયમ અને વાત જણાવી છે. કે કેવા લોકોને મેહમાન નહી બનાવું જોઈએ વગેરે-વગેરે. મનુ સ્મૃતિમાં આ ...
16
17
શુક્રવાર,ડિસેમ્બર 2, 2016
હિન્દુ ધર્મની માન્યતા છે કે જે ઘરમાં સંપૂર્ણ રીતે સાફ સફાઈ થાય છે ત્યા ધન, સંપત્તિ અને સુખ શાંતિ રહે છે. તેનાથી વિપરિત જ્યા ગંદકી હોય છે ત્યા ગરીબીનો વાસ રહે છે. સાવરણી ઘરનો કચરો બહાર કરે છે તેથી તેને લક્ષ્મીનુ એક સ્વરૂપ અને કચરાને દરિદ્રતાનુ પ્રતિક ...
17
18
શુક્રવાર,ડિસેમ્બર 2, 2016
શકુન શાસ્ત્રમાં કૂતરાને શકુન રત્ન માનવામાં આવે છે. કારણ કે માણસથી પણ વધુ વફાદાર, ભવિષ્ય વક્તા અને પોતાની હરકતોથી શુભ-અશુભનુ પણ જ્ઞાત કરાવે છે. તેમને દરેક મુસીબત પહેલા જ અંદાજ થઈ જાય છે. સેફ્ટી માટે કૂતરાને પાળવો સૌથી સારો વિકલ્પ છે. કૂતરાને ખૂબ જ ...
18
19
જ્યા પ્રેમ છે ત્યા ભેટની લેવડ-દેવડ થતી રહે છે. ભેટ આપવા માટે કોઈ અવસરની રાહ નથી જોવી પડતી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે ભગવાન મિત્ર ગુરૂ અને પુત્રીના ઘરે ક્યારેય ખાલી હાથ ન જવુ જોઈએ. તેમને માટે કોઈને કોઈ ભેટ જરૂર લઈ જવી જોઈએ. ક્ષમતા ન હોય તો ...
19