મંગળવાર, 19 માર્ચ 2024
0

પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવ્યું છે

શુક્રવાર,જુલાઈ 17, 2015
0
1
રાજસ્થાનની રેતીલી ધરતીમાં અનેક રહસ્યો દફન છે. આ રહસ્ય એવા છે જેમને જાણીને મોટા મોટા બહાદુરોના પરસેવા છૂટી જાય છે. કુલઘારા ગામ અને ભાનગઢનો કિલ્લો આવા જ રહસ્યમય સ્થાનોમાંથી એક છે જે ભૂતિયા સ્થાનના રૂપમાં આખી દુનિયામાં ઓળખાય છે.
1
2
બ્રહ્મકુંડ અને હરની પૌડીની ચારે બાજુ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગંગા, દુર્ગાના સુંદર મંદિર આવેલા છે. તે મંદિરોની અંદર આરસપહાણની સુંદર આકૃતિઓ કંડારવામાં આવી છે. આ સ્થળે મહિલાઓના સ્નાન કરવા માટેના વિશેષ ઘાટ આવેલ છે. બ્રહ્મકુંડની અદભુત
2
3
પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો માઇભકતો પદયાત્રા દ્વારા અંબાજી પહોંચીને માના ચરણોમાં મસ્‍તક ઝુકાવી ધન્‍યતા અનુભવે છે. આ વરસે અધિક માસ હોવાથી ઘણા માઇભકતો મૂંઝવણ અનુભવે છે કે, ભાદરવી મહામેળો ...
3
4

સતત વધતી ગણપતિની મૂર્તિ

રવિવાર,ઑક્ટોબર 4, 2009
અનુપપુર જીલ્લાના ગાઢા જંગલોની વચ્ચે આવેલ નાનું એવું સુંદર નગર આવેલ છે- અમરકંટક. અહીંયા નર્મદા મંદિરથી ઉત્તર દિશા તરફ લગભગ 35 કિમી દૂર આવેલ રાજેન્દ્રગામની અંદર ગણેશ મંદિરમાં સ્થાપિત કરેલ પ્રતિમા સતત વધી રહી છે. આ મૂર્તિનો આકાર કેવી રીતે અને કેમ વધી ...
4
4
5
અમરોહા : ઉત્તર પ્રદેશમાં અમરોહામાં આવેલ પ્રાચીન શ્રીવાસુદેવ તીર્થ મહાભારતકાળમાં પાંડવોના અજ્ઞાતવાસનું સાક્ષી છે. પૌરાણિક ગ્રંથોને અનુસાર લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન થોડોક સમય ત્યાં પસાર કર્યો હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ
5
6
વલ્લભગઢના રાજા નાહર સિંહના સાવકા ભાઈ તેમજ ફરૂખનગરના નવાબ અહમદ અલી ખાં (જેમને ફરૂખ સીયત ના નામથી લોકો ઓળખે છે)ની શહાદત ભલે લોકોને યાદ ન હોય પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલ મહેલ, મસ્જીદ અને અન્ય ઐતિહાસિક ઈમારતો
6
7
તંત્ર-મંત્ર સાધના માટે જાણીતું કામરૂપ કામાખ્ય(ગૌહાટી)માં શક્તિ દેવી કામાખ્યના મંદિરમાં દર વર્ષે યોજાતા 'અંબુવાસી' મેળાને કામરૂપનો કુંભ માની શકાય છે. આની અંદર ભાગ લેવા માટે દેશભરના સાધુઓ અને તાંત્રિકો એકઠા થઈ જાય છે.
7
8

શિવપુર તીર્થ

સોમવાર,નવેમ્બર 10, 2008
લોકોની આસ્થા અને શ્રદ્ધાનુ કેન્દ્ર છે શિવપુર (માતમોર) જે અહીંના મનોહર અને ચમત્કારીક વાતાવરણને કારણે અહીંયા એક વખત દર્શન કરવા માટે આવનારને વારંવાર પોતાની તરફ ખેંચી લાવે છે. આ અનોખુ તીર્થસ્થળ મધ્યપ્રદેશના
8
8
9

અમરનાથની યાત્રા

શુક્રવાર,એપ્રિલ 4, 2008
દર વર્ષે જૂનથી ચાલુ થતી અમરનાથી યાત્રા આ વખતે પણ જૂન મહિનાથી શરો થશે. આ યાત્રાનો સમય જૂનથી ઓગસ્ટ સુધીનો છે. જમ્મૂ કાશ્મીરમાં આવેલ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા જીંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે...
9
10

મા શાકંભરીની શક્તિપીઠ

બુધવાર,માર્ચ 19, 2008
દેશની અંદર મા શાકંભરીની ત્રણ શક્તિપીઠ છે. આમાંથી પ્રમુખ રાજ્સ્થાનના સીકર જીલ્લામાં... ઉદેયપુર વાટીની પાસે સકરાય માતાજી નામથી આવેલ છે. બીજુ સ્થાન શાકંભરના નામથી જ રાજ્સ્થાનની અંદર સાંભર જીલ્લાની નજીક અને ત્રીજી સ્થાન ઉત્તર પ્રદેશમાં
10
11

બૈદ્યનાથ જ્યોતિર્લીંગ

સોમવાર,સપ્ટેમ્બર 3, 2007
આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે....
11
12

ધૃષ્ણેશ્વર જ્યોતિર્લીંગ

શુક્રવાર,ઑગસ્ટ 31, 2007
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ...
12
13

રામેશ્વર જ્યોતિર્લીંગ

ગુરુવાર,ઑગસ્ટ 30, 2007
તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના...
13
14

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ

શુક્રવાર,ઑગસ્ટ 24, 2007
નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ...
14
15

ગીરનાર

રવિવાર,જૂન 3, 2007
હિન્દુઓ અને જૈનો માટે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો ગીરનાર પર્વત એક પવિત્ર તીર્થસ્થળ છે. જૈન સમુદાય આ પર્વતને જ નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે.
15
16

પાલિતાણા

રવિવાર,જૂન 3, 2007
પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરુઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવા પડે અને લગભગ દર પાંચ-સાત પગથિયે એક મંદિરતો આવી જ જાય. પૌરણિક વાતો પ્રમાણે શૈત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન
16
17

અંબાજી

રવિવાર,જૂન 3, 2007
અરાવલીનાં ગીરી શીખરોમાં આરાસુર ડુંગર પર જગતજનની અંબા માતાનું પવિત્ર મંદિર આવેલું છે. હિન્દુધર્મમાં આદિકાળથી અંબામાતાને આદ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
17
18

દ્રારકા

રવિવાર,જૂન 3, 2007
ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્રારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે,પરંતુ આ ઘરતી પર કૃષ્ણપ્રેમ અવિરત રહ્યો છે. ગુજરાતમાં દ્રારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચિન
18
19

સોમનાથ

રવિવાર,જૂન 3, 2007
"સૌરાષ્ટ્રે સોમનાથં ચ..."સાક્ષાત શિવ સ્વરુપ ભગવાન સોમેશ્ર્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે.પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું
19