શુક્રવાર, 29 માર્ચ 2024
0

લધુકથાઓ - હવે તો જાગો

સોમવાર,જાન્યુઆરી 25, 2010
0
1

ગણતંત્રનો આધાર છે ગુણતંત્ર

સોમવાર,જાન્યુઆરી 25, 2010
ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947 બાદ કેટલીયે વખત સંશોધન કરવા પશ્વાત ભારતીય બંધારણને અંતિમ રૂપ આપવામાં આવ્યું જે 3 વર્ષ બાદ એટલે કે, 26 નવેમ્બર 1950 ના રોજ આધિકારિક રીતે ઉજવામાં આવ્યો ત્યારથી 26 જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવતા આવ્યાં છીએ. આ વખતે ...
1
2
વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા ...
2
3

વિવિધતાથી પરિપૂર્ણ ભારત

સોમવાર,જાન્યુઆરી 25, 2010
ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ? મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે. હું વર્ષોથી અમેરિકામાં છું અને અમેરિકા માટે એક ...
3
4

ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ

સોમવાર,જાન્યુઆરી 25, 2010
શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
4
4
5

આકાશ આંબી રહ્યા છે ભારતીયો....

સોમવાર,જાન્યુઆરી 25, 2010
સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે.
5
6

વીર ભગતસિંહ

સોમવાર,જાન્યુઆરી 25, 2010
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન ...
6
7

ભારતના મહાન યોધ્ધા ગાંઘીજી

સોમવાર,જાન્યુઆરી 25, 2010
ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે. આઝાદીને આ વર્ષે 60 વર્ષ પુરા થશે કે જે આપણને આ મહાન યોધ્ધાને કારણે મળી હતી. અને આજે આપણે બધા જો આટલા બધા ખુશ અને સ્વતંત્ર રીતે રહી શકીએ ...
7
8

રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લો

સોમવાર,જાન્યુઆરી 25, 2010
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના આટલા વર્ષો પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો ...
8
8
9

સંવિધાન તને સલામ...

સોમવાર,જાન્યુઆરી 25, 2010
26 જાન્યુઆરી 1950ને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી આપણું સંવિધાન અમલમાં આવ્યુ હતુ. આપણા દેશના કાયદાનુ પાલન કરવુ બધા દેશવાસીઓનુ કર્તવ્ય છે. કાયદો કહો કે નિયમથી જ કોઈ દેશ, સમાજ, પરિવાર ચાલે છે. જ્યાં કાયદો નથી કે કાયદાનો વિરોધ-ઉલ્લંઘન કરનારા લોકો વધુ છે ...
9
10

ભારત દેશ મહાન છે

સોમવાર,જાન્યુઆરી 25, 2010
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે મારા દેશની આ જ વિશેષતા ...
10
11

ભારતનુ સંવિધાન

સોમવાર,જાન્યુઆરી 25, 2010
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
11