મંગળવાર, 19 માર્ચ 2024
0

Sarva Pitru Amavasya 2023: સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસ, જાણો શ્રાદ્ધ કરી શકશો કે નહી

ગુરુવાર,ઑક્ટોબર 12, 2023
0
1
Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય
1
2
Sarv Pitru amavasyaસર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે
2
3
Pitru Paksha 2023: આ વર્ષના પિતૃ પક્ષની શરૂઆત થઈ ચુકી છે. આ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા અને તેનુ સમાપન 14 ઓક્ટોબરના રોજ થશે. આ 15 દિવસ દરમિયાન પિતરોનુ તર્પણ કરી તેમનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં આવનારી સર્વ પિતૃ અમાવસ્યાનુ ખાસ મહત્વ હોય ...
3
4
કાલા તલ વિષ્ણુજીની બહુ પ્રિય છે અને તેથી આ પૂર્વજોને પણ ખૂબ પ્રિય છે. શ્રાદ્ધમાં કાલા તલનો દાન કરવાથી માણસ મુશ્કેલી અને સંકટથી બચ્યું રહે છે.
4
4
5
Pitru Paksha 2023: પિતૃ દોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. કુંડળીનું નવમું ઘર ધર્મનું છે. આ ઘરને પિતાનું ઘર પણ માનવામાં આવે છે. જો આ ઘરમાં રાહુ, કેતુ અને મંગળ તેમની સૌથી નીચલી રાશિમાં બેઠા હોય તો તે તમને પિતૃ દોષ હોવાનો સંકેત છે
5
6
Pitru Paksha 2023: પિતૃ પક્ષ આજથી એટલે કે શુક્રવાર (29 સપ્ટેમ્બર 2023)થી શરૂ થયો છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી અને શ્રાદ્ધ કરવાથી ...
6
7
shraddh vidhi- હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે
7
8
પિતૃપક્ષમાં શ્રાદ્ધ વાળા દિવસ બ્રાહ્મણ ભોજનનો ખૂબ મહત્વ છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ વાળા દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે.
8
8
9
Bhadrapada purnima 2023: ભાદરવી પૂનમા પછી આસો મહિનો શરૂ થાય છે. શ્રાદ્ધ પક્ષ પ્રથમ અશ્વિન મહિનામાં શરૂ થાય છે, ત્યારબાદ નવરાત્રી આવે છે. ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ આ પૂર્ણિમા ક્યારે છે, તેનું શું મહત્વ છે અને તેમાં કયા કયા શુભ 5 કાર્યો ...
9
10
29 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે. પિતૃ પક્ષ પિતરોને સમર્પિત છે. આ દરમિયાન પિતરોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પંચાગનુ પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની સ્થાપના તિથિ મુજબ સમાત્પ ...
10
11
પિતરોનુ શ્રાદ્ધ હંમેશા એ તિથિમાં કરવુ જોઈએ જે તિથિમાં તેઓ પરલોક સિધાવ્યા હતા. મૃત્યુતિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવો. અને સઆથે જ જો જમાઈ, નાતી અથવા ભાણેજ સામ્મિલિત કરવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. ભોજન પછી તેમને યથાશક્તિ દક્ષિણા આપીને ...
11
12
પિતૃ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે. - પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. - 29 સપ્ટેમ્બર, શુક્રવારે પૂર્ણિમા શ્રાદ્ધ છે.
12
13
પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 24 સપ્ટેમ્બર ...
13
14
પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ. પિતૃ પક્ષને લઈને મોટાભાગના લોકોમાં ધારણા બની છે કે આ સમય કોઈ પ્રકારની નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. માન્યતા છે કે આ સમય પિતૃ ઘરતી પર પરત ફરે છે અને આવામાં નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. જો કે શાસ્ત્રો અને જ્યોતિષ ...
14
15
પિતૃ પક્ષ શરૂ થઈ ચુક્યો છે અને આ 6 ઓક્ટોબર સુધી ચાલશે. એવુ કહેવાય છે કે પિતૃપક્ષના દિવસોમાં આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે. તેમને તેમના વંશજ સન્માનજનક રીતે તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પિત કરે છે. તેથી પિતૃપક્ષને કર્જ ઉતારવાનો સમય ...
15
16
Pitru shradh 2023- પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ છે. વર્ષ 2023 માં, પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર) થી 14 ઓક્ટોબર 2023 સુધી. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ ...
16
17
Sarva Pitru Amavasya Date and Upay 2022: હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનું ખૂબ મહત્વ છે. આ 15-16 દિવસોમાં, લોકો તેમના પૂર્વજોને યાદ કરે છે અને તેમની શ્રાદ્ધ વિધિ કરે છે. આદરપૂર્વક શ્રાદ્ધ કરીને તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા ...
17
18
શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખત્મ થઈ જાય છે.
18
19
આજથી પિતૃ પક્ષનો પ્રારંભ થયો છે. આ વખતે પિતૃ પક્ષ અથવા મહાલય 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી હાજર રહેશે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે.
19