રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

ગાય તુલસી વ્રત કથા

મંગળવાર,જુલાઈ 4, 2023
gay tulsi vrat katha
0
1
BelPatra Tree Benefit: શ્રાવણ મહીના કે કોઈ પણ શિવ તહેવાર પર શિવલિંગ પર બેલપત્ર અર્પણ કરવામાં આવે છે. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ બિલ્વપત્રના વૃક્ષનું પણ માનવામાં આવે છે. ઘરની આસપાસ કે મંદિરમાં બાલનું ઝાડ વાવીને ...
1
2
કોકિલા વ્રતનું મહત્વ કોકિલા વ્રત એવી માન્યતા છે કે આ વ્રતનું પાલન કરવાથી તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ ઉપવાસ લગ્ન જીવનને સુખી રહેવા માટે આશીર્વાદ આપે છે. આ વ્રત દ્વારા મન મુજબ શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.
2
3
Jaya parvati Vrat 2023- જયા પાર્વતી વ્રત - Gauri Vrat 2022 દિવસ અને સમય ગૌરી વ્રત/ જયા પાર્વતી વ્રત તારીખ - 12 જુલાઈ 2022 ગૌરી વ્રત સમાપ્ત - 16 જુલાઈ 2022 વ્રત જાગરણ
3
4
જયા પાર્વતી વ્રતને ગૌરીવ્રત કે વિજયાવ્રત પણ કહેવાય છે. આ વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસથી લઈને કૃષ્ણપક્ષની તૃતીયા સુધી આમ 5 દિવસ ચાલે છે. આ વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે ...
4
4
5
ગૌરી વ્રતની શુભેચ્છાઓ- જયા પાર્વતી Jaya Parvati Vrat wishes in gujarati- ગૌરી વ્રતની શુભેચ્છાઓ/
5
6
Dashama Vrat - દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. દશામા વ્રત ક્યારે છે 17 જુલાઈથી 26 જુલાઈ દરમિયાન યોજાશે.
6
7
ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
7
8
Jaya Parvati Vrat 2023 જયા પાર્વતી વ્રત (Jaya Parvati Vrat) આ વ્રતને ગોરો એટલે મોળાકત કે અલુણા વ્રત તરીકે પણ ઓળખાય છે. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ વખતે 2023 ...
8
8
9
- અધિક માસ ક્યારે છે - શ્રાવણ માસ પ્રારંભ 2023 - આ વર્ષે 59 દિવસ ચાલશે શ્રાવણ મહિનો
9
10
બુધ પ્રદોષ વ્રતની વિધિ ભાદરવા મહીનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ બુધવારે 21 ડિસેમ્બર
10
11

Shiv Katha - ભગવાન શિવની કથા

સોમવાર,સપ્ટેમ્બર 19, 2022
અમરપુર નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા ...
11
12
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો સમય દર મહિને ચલૌ રહે છે. તેથી હવે લોકો ઋષિ પંચમીની તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 3 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના દિવસે ઉજવાશે.
12
13
પ્રવાસન સ્થળ તરીકે વિકસીત થઈ રહ્યું છે શ્રી વિરાટેશ્વર મહાદેવનું મંદિર: શિવલીંગની ઉંચાઈ 7 ફૂટ અને પહોંળાઈ 14 ફૂટ
13
14
પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે ...
14
15
હર હર શંભુ શંભુ શંભુ શંભુ શિવ મહાદેવા, શંભુ શંભુ શંભુ શંભુ શિવ મહાદેવ હર હર શંભુ શંભુ શંભુ શંભુ શિવ મહાદેવા, શંભુ શંભુ શંભુ શંભુ શિવ મહાદેવ
15
16
વ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર ...
16
17
શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા ...
17
18
શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા
18
19
Shaniwar ke Upay: નવગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જેઓ સારા કાર્યો કરે છે તેઓને સારા કાર્યોની સજા મળે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે. સાવન માં શિવ પૂજા સાથે શનિ પૂજાનું પણ વિશેષ ...
19