0

ગુરૂ અરજન દેવ : શહીદોના સરતાજ

સોમવાર,જૂન 29, 2009
0
1
માણસ માટે સૌથી પહેલુ કામ છે પરમેશ્વરનું નામ જપવું, કેમકે ગુરુજીને અનુસાર માણસને જન્મ મળ્યો જ છે પરમેશ્વરના નામનું સ્મરણ કરવા માટે. પરમેશ્વરના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મનમાંથી અહમની ભાવના ખત્મ થઈ જાય છે.
1
2

સેવાની સાચી રીત

બુધવાર,મે 27, 2009
ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.
2
3

ગુરૂ અંગદદેવજી

સોમવાર,મે 11, 2009
ગુરૂ અંગદદેવજીનો જન્મ 31 માર્ચ, સન 1504માં મતેદી સંરા જેલ્લા ફીરોજપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ફેરૂમલજી અને પૂજ્ય માતાજીનું નામ દય કૌરજી હતું. તેમના નાનપણનું નામ ભાઈ લહીણા હતું. તેમના વિવાહ સન 1519માં માતા ખીવીજી સાથે
3
4

શીખ ધર્મના દસ ગુરૂ સાહિબાન

બુધવાર,એપ્રિલ 29, 2009
શીખ ધર્મનો ઉદભવ માનવ માત્રની ભલાઈ માટે અને મનુષ્યોને એક નવું જીવન પ્રકાશ પ્રદાન કરવા માટે થયો હતો. જ્યાં અહીંયા પ્રાચીન ધર્મોની વિશેષતાઓ ગ્રહણ કરી લેવાઈ છે ત્યાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જુના ધર્મોની જેમ સંકીર્ણતા
4
4
5

નાનક ઉત્તમ નીચ ન કોઈ

શુક્રવાર,એપ્રિલ 17, 2009
શ્રી ગુરૂનાનક દેવજીનું આગમન એવા યુગમાં થયું હતુ જે દેશનો સૌથી અંધારીયો યુગ હતો. તેમનો જન્મ 1469માં લાહોરથી 30 મીલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં તલબંડી રાયભોય નામના સ્થાને થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. ત્યાર બાદ ગુરૂજીના સન્માનમાં
5
6

જપજી સાહેબ પાર્ટ- 18

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ. તિથૈ નાદ વિનોદ કોઉ અનંદુ. સરમ ખંડ કી વાણી રૂપુ. તિથૈ ઘાડતિ ઘડીઐ બહુતુ અનૂપુ. તા કીઆ ગલા કથીઆ ના જાહિ. જે કો કહૈ પિછૈ પછુતાઇ.
6
7

જપજી સાહેબ પાર્ટ-17

મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
રાતો રુતિ થિતિ વાર. પવન પાની અગની પાતાલ. તિસુ વિચિ ધરતી થાપી રખી ધરમસાલ. તિસુ વિચિ જીઅ જુગતિ કે રંગ. તિનકે નામ અનેક અનંત. કરમી કરમી હોઇ વીચારુ. સચા આપ સચા દરબારુ. તિથૈ સોહનિ પંચ પરવાણુ.
7
8

કંઈ ખાસ છે ગુરૂ ગોવિંદસિંહજી

શનિવાર,જાન્યુઆરી 31, 2009
તેમના જીવન વિશે કંઈ પણ લખવા જઈએ તો તે સમજમાં નથી આવતું કે તેમના જીવનના કયા પહેલું વિશે લખીયે. જો તેમને એક પુત્રના રૂપમાં જોઈએ તો તેમના જેવો કોઈ પુત્ર નથી જેમણે હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના પિતાને શહીદ થવા માટે આગ્રહ કર્યો.
8
8
9

જપજી સાહેબ પાર્ટી -16

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
આસણુ લોઇ લોઇ ભંડાર. જો કિછુ પાઇઆ સુ એકા વાર. કરિ કરિ વૈખે સિરજનહાર. નાનક સચે કી સાચી કાર. આદેસુ તિસૈ આદેસુ. આદિ અનીલુ અનાદિ અનાહતિ. જુગુ જુગુ એકો વેસુ.
9
10

જપજી સાહેબ પાર્ટ- 15

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
મુંદા સંતોખુ સરમુ પતુ ઝોલી ધિઆન કીકરહિ બિભૂતિ. ખિંથા કાલુ કુઆરી કાઇઆ જુગતિ ડંડા પરતીતિ. આઈ પંથી સગલ જમાતી મનિ જીતૈ જગુ જીતુ. આદેસં તિસે આદેસુ આદિ અનીલુ અનાદિ અનાહતિ જુગુ જુગુ એકો વેસુ...
10
11

હિન્દની ચાદર ગુરૂ તેગબહાદુરજી

મંગળવાર,ડિસેમ્બર 9, 2008
ગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત આવીને ગીતાના શ્લોક સંભળાવતો અને તેનો અર્થ સંભળાવતો. પરંતુ તે પંડિત ગીતમાંથી અમુક શ્લોક છોડી દેતો હતો...
11
12

જપજી સાહેબ પાર્ટ - 14

બુધવાર,ડિસેમ્બર 3, 2008
સો દરુ કેહા સો ઘરુ કેહા જિતુ બહિ સરબ સમાલે. બાજે નાદ અનેક અસંખા કેતે વાવણહારે. કેતે રાગ પરી સિઉ કહીઅનિ કેતે ગાવણહારે. ગાવહિ તુહનો પઉણુ પાણી વૈસંતરુ ગાવે રાજા ધરમ દુઆરે. ગાવહિ ચિગુપતુ લિખિ જાણહિ લિખિ લિખિ ધરમુ વીચારે...
12
13

જપજી સાહેબ પાર્ટ - 13

બુધવાર,નવેમ્બર 26, 2008
અમુલ ગુણ અમુલ વાપાર. અમુલ વાપારીએ અમુલ ભંડાર. અમુલ આવહિ અમુલ લે જાહિ. અમુલ ભાઇ અમુલા સમાહિ. અમુલ ધરમુ અમુલુ દીવાણુ. અમુલુ તુલુ અમુલુ પરવાણુ. અમુલુ બખસીસ અમુલુ નીસાણુ. અમુલુ કરમુ અમુલુ ફુરમરણ...
13
14
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષાના હેતુ પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરૂ તેગબહાદુર સાહેબનું સ્થાન અદ્વીતીય છે. ધર્મ સ્વતંત્રતાની શરૂઆત શ્રી ગુરૂ નાનકદેવજીએ કરી હતી હતી અને શહીદીની રસ્મ...
14
15

ના કોઈ હિંદુ ના કોઈ મુસલમાન

બુધવાર,નવેમ્બર 12, 2008
ગુરૂ નાનક સાચા અર્થમાં સમંવયવાદી હતાં. તેમણે એક એવા મતની શરૂઆત કરી હતી જેમાં બધા જ ધર્મના કલ્યાણકારી તત્વ હાજર હતાં. તેમના આ નવા મતનો આધાર માનવતા હતો. તેમણે આદર્શ બ્રાહ્મણ, નાથ તેમજ મુસલમાનની
15
16
ગુરૂ નાનકનો જન્મ 20 વૈશાખ સંવત 1526 (15 એપ્રિલ 1466)માં રાયભોઈની તલવંડીમાં થયો હતો. અમુક વિદ્વાનોના મતાનુસાર જન્મ કાર્તિક પુર્ણિમા સંવત 1526 (સન 1466)માં થયો હતો. તેમનો જન્મ એક બેદી (ખત્રી) પરિવારમાં લાહોરથી લગભગ
16
17

જપજી સાહેબ પાર્ટ - 12

મંગળવાર,નવેમ્બર 11, 2008
અંતુ ન સિફતી કહણિ ન અંતુ અંતુ ન કરણે દેણિ ન અંતુ. અંતુ ન વેખણિ સુપણિ ન અંતુ અંતુ ન જાપૈ કિયા મનિ મંતુ અંતુ ન જાપૈ કીતા આકારુ અંતુ ન જાપૈ પારાવારુ. અંત કારણિ કેતે બિલલાહિ...
17
18

જપજી સાહેબ પાર્ટ - 11

મંગળવાર,ઑક્ટોબર 21, 2008
નાનક બડા આખીઐ પાતાલા પાતાલ લખ આગાસા આગાસ. ઓડક ઓડક ભાલિ થકે વેદ કહનિ ઇક બાત. સહસ અઠારહ કહનિ કલેબા અસુલૂ ઇકુ ધાતુ. લેખા હોઈ ત લિખીઐ લેખે હોઈ વિણામુ.
18
19
કરનાલની નજીક સિયાણા ગામમાં એક મુસલમાન સંત ફકીર ભીખણ શાહ રહેતો હતો. તેણે પરમાત્માની એટલી બધી ભક્તિ અને તપસ્યા કરી હતી કે તેની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું હતું. પટનામાં જ્યારે ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો તે વખતે...
19