0
550મો પ્રકાશપર્વ - વાંચો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત
સોમવાર,નવેમ્બર 11, 2019
0
1
1. ઈશ્વર એક છે.
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો
3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો
5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ
6. ખરાબ કાર્ય કરનારા વિશે ન ...
1
2
એક ઓંકાર સતનામ, કર્તાપુરખ, નિર્મોહ નિર્વૈર, અકાલ મૂરત,
અજૂની સભં. ગુરુ પરસાદ જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસે ભી સચ
સોચે સોચ ન હોવૈય, જો સોચી લખ વાર, ચુપ્પે ચુપ ન હોવૈય, જે લાઇ હર લખ્તાર
ઉખિયા પુખ ન ઉતરી, જે બનના પુરિયા પાર, સહસ્યન્પા લખ વો ...
2
3
ભારતમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં સૌથી પહેલુ સ્થળ છે આનંદપુર સાહિબ ગુરૂદ્વારા. શીખ ધર્મના લોકોમાં આ ગુરૂદ્વારા જાગૃત છે. એવી માન્યતા છે કે અહીંયા માથુ નમાવવાથી શ્રદ્ધાળુના મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જાય છે. આ ગુરૂદ્વારા પંજાબના ઉત્તર-દક્ષિણ ...
3
4
શ્રી ગુરૂ અરજદેવ સાહિબ શીખોના પાંચમા ગુરુ હતાં. એક વખત બાદશાહ જહાંગીરનો ચંદુ દિવાન તેમની પાસે તેમના પુત્ર શ્રી ગુરૂ હરગોવિંદ સાહેબજીનો સંબંધ લેવા માટે આવ્યો હતો. પરંતુ ચંદુ દિવાનના ગુરૂઘર વિશે ખોટા વિચાર જાણીને તેમણે સંબંધ આપવાની
4
5
માણસ માટે સૌથી પહેલુ કામ છે પરમેશ્વરનું નામ જપવું, કેમકે ગુરુજીને અનુસાર માણસને જન્મ મળ્યો જ છે પરમેશ્વરના નામનું સ્મરણ કરવા માટે. પરમેશ્વરના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મનમાંથી અહમની ભાવના ખત્મ થઈ જાય છે.
5
6
ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.
6
7
ગુરૂ અંગદદેવજીનો જન્મ 31 માર્ચ, સન 1504માં મતેદી સંરા જેલ્લા ફીરોજપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ફેરૂમલજી અને પૂજ્ય માતાજીનું નામ દય કૌરજી હતું. તેમના નાનપણનું નામ ભાઈ લહીણા હતું. તેમના વિવાહ સન 1519માં માતા ખીવીજી સાથે
7
8
શીખ ધર્મનો ઉદભવ માનવ માત્રની ભલાઈ માટે અને મનુષ્યોને એક નવું જીવન પ્રકાશ પ્રદાન કરવા માટે થયો હતો. જ્યાં અહીંયા પ્રાચીન ધર્મોની વિશેષતાઓ ગ્રહણ કરી લેવાઈ છે ત્યાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જુના ધર્મોની જેમ સંકીર્ણતા
8
9
શ્રી ગુરૂનાનક દેવજીનું આગમન એવા યુગમાં થયું હતુ જે દેશનો સૌથી અંધારીયો યુગ હતો. તેમનો જન્મ 1469માં લાહોરથી 30 મીલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં તલબંડી રાયભોય નામના સ્થાને થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. ત્યાર બાદ ગુરૂજીના સન્માનમાં
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ
ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ.
તિથૈ નાદ વિનોદ કોઉ અનંદુ.
સરમ ખંડ કી વાણી રૂપુ.
તિથૈ ઘાડતિ ઘડીઐ બહુતુ અનૂપુ.
તા કીઆ ગલા કથીઆ ના જાહિ.
જે કો કહૈ પિછૈ પછુતાઇ.
10
11
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
રાતો રુતિ થિતિ વાર.
પવન પાની અગની પાતાલ.
તિસુ વિચિ ધરતી થાપી રખી ધરમસાલ.
તિસુ વિચિ જીઅ જુગતિ કે રંગ.
તિનકે નામ અનેક અનંત.
કરમી કરમી હોઇ વીચારુ.
સચા આપ સચા દરબારુ.
તિથૈ સોહનિ પંચ પરવાણુ.
11
12
શનિવાર,જાન્યુઆરી 31, 2009
તેમના જીવન વિશે કંઈ પણ લખવા જઈએ તો તે સમજમાં નથી આવતું કે તેમના જીવનના કયા પહેલું વિશે લખીયે. જો તેમને એક પુત્રના રૂપમાં જોઈએ તો તેમના જેવો કોઈ પુત્ર નથી જેમણે હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના પિતાને શહીદ થવા માટે આગ્રહ કર્યો.
12
13
ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
આસણુ લોઇ લોઇ ભંડાર.
જો કિછુ પાઇઆ સુ એકા વાર.
કરિ કરિ વૈખે સિરજનહાર.
નાનક સચે કી સાચી કાર.
આદેસુ તિસૈ આદેસુ.
આદિ અનીલુ અનાદિ અનાહતિ.
જુગુ જુગુ એકો વેસુ.
13
14
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
મુંદા સંતોખુ સરમુ પતુ ઝોલી
ધિઆન કીકરહિ બિભૂતિ.
ખિંથા કાલુ કુઆરી કાઇઆ
જુગતિ ડંડા પરતીતિ.
આઈ પંથી સગલ જમાતી
મનિ જીતૈ જગુ જીતુ.
આદેસં તિસે આદેસુ
આદિ અનીલુ અનાદિ અનાહતિ
જુગુ જુગુ એકો વેસુ...
14
15
ગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત આવીને ગીતાના શ્લોક સંભળાવતો અને તેનો અર્થ સંભળાવતો. પરંતુ તે પંડિત ગીતમાંથી અમુક શ્લોક છોડી દેતો હતો...
15
16
સો દરુ કેહા સો ઘરુ કેહા જિતુ બહિ સરબ સમાલે.
બાજે નાદ અનેક અસંખા કેતે વાવણહારે.
કેતે રાગ પરી સિઉ કહીઅનિ કેતે ગાવણહારે.
ગાવહિ તુહનો પઉણુ પાણી વૈસંતરુ ગાવે રાજા ધરમ દુઆરે.
ગાવહિ ચિગુપતુ લિખિ જાણહિ લિખિ લિખિ ધરમુ વીચારે...
16
17
અમુલ ગુણ અમુલ વાપાર.
અમુલ વાપારીએ અમુલ ભંડાર.
અમુલ આવહિ અમુલ લે જાહિ.
અમુલ ભાઇ અમુલા સમાહિ.
અમુલ ધરમુ અમુલુ દીવાણુ.
અમુલુ તુલુ અમુલુ પરવાણુ.
અમુલુ બખસીસ અમુલુ નીસાણુ.
અમુલુ કરમુ અમુલુ ફુરમરણ...
17
18
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષાના હેતુ પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરૂ તેગબહાદુર સાહેબનું સ્થાન અદ્વીતીય છે. ધર્મ સ્વતંત્રતાની શરૂઆત શ્રી ગુરૂ નાનકદેવજીએ કરી હતી હતી અને શહીદીની રસ્મ...
18
19
ગુરૂ નાનક સાચા અર્થમાં સમંવયવાદી હતાં. તેમણે એક એવા મતની શરૂઆત કરી હતી જેમાં બધા જ ધર્મના કલ્યાણકારી તત્વ હાજર હતાં. તેમના આ નવા મતનો આધાર માનવતા હતો. તેમણે આદર્શ બ્રાહ્મણ, નાથ તેમજ મુસલમાનની
19