0
Totka - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આટલા ઉપાયો
બુધવાર,જૂન 21, 2017
0
1
ધન અમારા બધાની જરૂર છે. અમે બધા ઈચ્છે છે કે અપાર ધન સંપદા અમારા પાસે હોય. ઘણા ઉપાય પણ અજમાવે છે.
1
2
કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા લોકો જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રની સલાહ લેવી પસંદ કરે છે. કારણ કે કોઈપણ કાર્ય કરતા પહેલા લોકો કશુ પણ ખરાબ થાય એવુ ઈચ્છતા નથી.
મોટાભાગે લોકો એ જુગાડમાં લાગેલા હોય છે કે તેઓ પોતાનું નવુ કામ કરતી વખતે કંઈક એવુ કરે કે ...
2
3
જીવનની કેટલીક વાતો છે જેને ભલે તમે અંધવિશ્વાસ સમજીને નકારી દો પણ કરવાથી જ તમને તેનુ ફળ મળે છે. તેમા અંધવિશ્વાસ ભલે હોય પણ તેનો પ્રયોગ કરવાથી નુકશાન નહી પણ ફાયદો જ થશે.
- સૂર્યાસ્ત સમયે કોઈપણ દૂધ-દહી કે ડુંગળી માંગવા આવે તો ન આપો તેનાથી ઘરની ...
3
4
ઘણી વાર જીવનમાં આવી સમસ્યા આવી છે કે સરળતાથી દૂર નહી હોય પણ એક નાનકડો ટોટકાથી તરત જ આરામ મળી જાય છે. તાંત્રિકો મુજબ માણસની દરેક સમસ્યા આ ટોના-ટોટકાથી દૂર થઈ શકે છે. માત્ર તેને યોગ્ય રીતે કરાય અને યોગ્ય સમય પર. તમારા માટે અહીં કેટલાક એવા જ ટોટકા છે ...
4
5
કેટલાક લોકો આ વિચારતા-વિચારતા જીવન પસાર કરી નાખે છે. જ્યારે કેટલાક લોકો તેના માટે પ્રયાસ કરે છે. કેટલાકના તો સાધારણ તંત્ર પ્રયોગ કરવાથી પણ ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે.
5
6
આજના સમયમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે આવામાં તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશો. જો મહેનત પછી પણ તમને મેહનત મુજબનુ ફળ ન મળે અને જો તમારુ ખિસ્સુ હંમેશા ખાલી રહે છે તો આજે અમે તમને એવા 5 ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી આર્થિક સ્થિતિ ...
6
7
દરેકની ઈચ્છા હોય છે કે તેમના પર લક્ષ્મીની કાયમ કૃપા રહે. તેમની પાસે જે લક્ષ્મી આવે તે તેમને છોડીને ક્યારેન ન જાય અને ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે તો કેટલાક અચૂક ઉપાયો અપનાવીને તમારી આ ...
7
8
મોટાભાગે લોકો કંઈક ખરાબ થતા પોતાના નસીબને દોષ આપે છે પણ જ્યારે કંઈક સારુ થાય છે તો પોતાની કિસ્મત ચમકી રહી છે એવુ વિચારે છે. આવુ તમારી સાથે કાયમ માટે થઈ શકે છે.
આ માટે તમારે ફક્ત સવારના સમયનુ ધ્યાન રાખવુ પડશે. શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ કેટલાક ...
8
9
ધન પ્રાપ્તિ માટે આ એક તાંત્રિક ઉપાય છે. જેને તેમ ફક્ત રવિવારના દિવસે જ અજમાવી શકો છો. અપાર ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ અને સંપન્નતાને મેળવવા માટે આને એકવાર જરૂર અજમાવો. જો ઘરમાં નકારાત્મક શક્તિયા હશે તો તેમની અસર ઝડપથી ખતમ થશે અને સમસ્ય કાર્યોમાં ...
9
10
- દર શનિવારે કોઈપણ કાળા કૂતરાને રોટલી ચોપડીને ખવડાવો કે મગની દાળના વડા ખવડાવો
- લાલ રંગની રિબનથી 3 તાંબાના સિક્કા બાંધીને તમારા મુખ્ય દરવાજાના હૈડલ સાથે બાંધો. ધનની વૃદ્ધિ થશે.
- ઘરની આર્થિક સ્થિતિ ઠીક કરવા માટે ઘરમાં સોનાના ચોરસ સિક્કા કે ટુકડા ...
10
11
યોગમાં પાંચ યમ ,પાંચ નિયમ જૈન પરંપરામાં પાંચ મહાવ્રત અને બૌદ્ધ ધર્મના પાંચ શીલ પ્રસિદ્ધ છે. આજના યુગમાં તેના નવા સંસ્કરણ જરૂરી છે. યમ નિયમ અને પાંચ મહાવ્રત કે શીલ નિજી જીવનને સાંસ્કારિત કરવા અને સુગઠિત બનાવવા માટે પરંતુ તેના શુદ્ધતમ અર્થોમાં પાલન ...
11
12
વ્યક્તિની હિલચાલ, બોલવું, બેસવું અને બોલતી વખતે જે કૃતિ એનાથી થાય છે એના ઉપરથી એ વ્યક્તિનો સ્વભાવ અને ચારિત્ર્યનું આપણે અનુમાન કરી શકીએ છે. ટુંકમાં આજની ભાષામાં એને બૉડી લૅંગવેજ કહેવાય છે. વ્યક્તિની પરખ કરવાની આ વિદ્યા કહેવાય છે કે દેવોના ગુરુ ...
12
13
દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિષ્ઠાનો પર વ્યાપારી લીંબૂ-મરચાં લટકાવીની રાખે છે. એવા માત્રા તેમના વ્યાપારને ખરાબ નજરથી બચાવા માટે કરાય છે. પ્રશ્ન આ છે કે લીંબૂ અને મરચામાં એવું શું હોય છે જે નજરથી બચાવે છે ? એના બે કારણ મુખ્ય છે. એક તંત્ર-મંત્રથી ...
13
14
જ્યોતિષમાં નવ ગ્રહ જણાવ્યા છે. આ નવ ગ્રહ છે સૂર્ય, ચંદ્દ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. જો આ
9 ગ્રહમાંથી કોઈ એક ગ્રહ પણ અશુભ સ્થિતિમાં હોય તો માણસને પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. અશુભ ગ્રહના ખરાબ અસરને ઓછા કરવા માટે તે ગ્રહના ...
14
15
જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસ માટે શુભ પરિણામ આપનારો બની શકે છે. શુક્રવારના દિવસે સુખ-સમૃદ્ધિ મેળવવા માટે હોય છે.
આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા મા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. પણ જો આ દિવસે કરવામાં આવેલ ઉપાય ...
15
16
ખરાબ નજર જો કોઈને લાગી જાય તો તેનાથી બચવુ મુશ્કેલ થઈ જાય છે. અનેક લોકો તેને નજર લાગવી પણ કહે છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ સમજે છે. જો ખરાબ નજર જેવુ કંઈ હોય પણ છે તો તેનાથી બચવાનો ઉપાય તાંત્રિક બતાવે છે. આવો જાણીએ આવા જ કેટલાક ઉપાયો...
16
17
હનુમાનજીના અનેક શક્તિશાળી મંત્રો અને નામો વિશે અમે તમને પહેલા જ બતાવ્યુ છે. આજે અમે તમને એક ધાર્મિક પુસ્તક મુજબ હનુમાનજીના સૌથી પાવરફુલ મંત્ર વિશે બતાવી રહ્યા છીએ. જેમા સૌથી વધુ શક્તિઓ છિપાયેલી છે.
આ મંત્રની તાકત એટલી છે કે આ કોઈને પણ વશમાં કરી ...
17
18
દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ કાર્ય શરૂ કરવુ, વેપાર કે વ્યવસાય ગૃહક્લેશ, ગુસ્સો આવવો બધા જ વિધ્ન કે અંતરાયો કહી શકાય. તેને દૂર કરવામાં આવે તો જ તમને ધારી સફળતા મળી શકે છે. તમારે પણ તમારા ...
18
19
વધારેપણું લોકોના ઘરોમાં મની પ્લાંટ રખાય છે. કહેવાય છે કે ઘરમાં ધનમાં વૃદ્ધિમાં સહયોગ કરે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખો છો તો કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટ્લેકે કઈ દિશામાં રાખવું અને કઈ દિશામાં ન રાખવું. તે સિવાય છોડની સારવારથી સંકળાયેલી ...
19