Tantra Mantra Totka 20

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય ચોક્કસ સફળતા મળશે, અજમાવી જુઓ

સોમવાર,ફેબ્રુઆરી 6, 2017
0
1
ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા અર્ચના કરે છે. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ દિવસ કે સમય હોતો નથી. પૂરા મનથી ક્યારેય ભગવાનની પૂજા કરી શકાય છે. લોકો પૂજા સાથે ભગવાનને ખુશ કરવા માટે અનેક વસ્તુઓ અર્પિત કરે છે. એવુ કહેવાય છેકે મંદિરમાં દરેક વાર ...
1
2
અમાવસ્યાને સૂર્ય અને ચન્દ્રનો મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યું છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા ...
2
3

કુંડળી મુજબ આટલી સાવધાની રાખો

રવિવાર,જાન્યુઆરી 22, 2017
પૂજા પાઠમાં તો આપણે પંડિત સાથે ચર્ચા-વિચાર કરી લઈએ છીએ. પરંતુ અન્ય કામ એવા હોય છે, જેમા તમે કોઈની સલાહ નથી લેતા અને એ કામ કર્યા પછી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. જો કે એ પણ શક્ય નથી કે દરેક વખતે દરેક કામ પંડિતને પૂછીને કરવામાં આવે. પણ જરા વિચાર કરો કરો ...
3
4
માણસનુ લગભગ એક તૃતીયાંશ જીવન સૂવામાં વીતી જાય છે. મેડિકલ સાયંસ મુજબ એક સ્વસ્થ મનુષ્યને 24 કલકામાંથી લગભગ 6 થી 8 કલાક ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. સૂવાની અવસ્થામાં આપણે અવચેતન અવસ્થા કહીએ છીએ અને બિલકુલ નિશ્ચિત થઈ જઈએ છીએ. દરેક મનુષ્યની સૂવાની રીત એકબીજાથી ...
4
4
5
જ્યારે કોઈ માણસ કોઈ મુશ્કેલીમાં ફસાય જાય છે કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો નથી મળતો તો આપણે કોઈ માહિતગાર કે વૃદ્ધ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરીએ છીએ. વડીલો અને અનુભવી લોકોની પાસે ક્યારેક એવા અભૂતપૂર્વ ટોટકા નીકળી આવે છે જેમને અજમાવવાથી તત્કાલ ...
5
6
મોટી સફળતા મળી કે નહી અને દરેક મોડ પર તમને સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે તો આશા છે કે તમારી આશાઓ નવા વર્ષથી જોડી લો. નવા વર્ષમાં સફળતા અને આથિક ઉન્નતિ માટે આ વર્ષ ગ્રહોની બદલાતી સ્થિતિ મુજબ
6
7
જો ઘરમાં ક્લેશ થાય છે અને ઘરના વાતાવરણ બગડી જાય છે તો સરળ જ્યોતિષીય ઉપાય અજમાવીને તમે તમારા ઘરની સુખ શાંતિ પરત લાવી શકો છો.
7
8
ભારતીય વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના આધાર પર વાર અને તિથિયોને વહેંચવામાં આવ્યા છે. આ વાર અને તિથિયો ગ્રહોની વિશેષતાઓ પર નિર્ભર કરે છે. સોમવાર, બુધવાર અને શુક્રવારને સોમ્ય વારની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. રવિવાર અને ગુરૂવારને ચુસ્ત વારની ...
8
8
9
ટચવુડ છે શુ અને આ કેટલુ અસરદાર છે તમે અનેક લોકોને જોયા હશે કે કંઈક કહ્યા બાદ તેઓ તરત જ ટચવુડ બોલે છે. બની શકે કે આ તમારી પણ આદત હોય. પણ શુ તમે જાણો છો ટચવુડ છે શુ અને આ કેટલુ અસરદર હોય છે. આ રીતે થયો ટચવુડનો જન્મ ટચવુડનો હિન્દી મતલબ હોય ...
9
10
તાંત્રિક ગ્રંથોમાં અનેક એવા પ્રયોગો વિશે બતાવવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. આ પ્રયોગો વિશે છોડ પૂજા સામગ્રી ફળ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ થાય છે. તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં ...
10
11
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય લખાવીને જ ધરતી પર જન્મ લે છે. જીવન ગુજારવા માટે તેને ધનની જરૂર પડે છે અને તેને મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે છે. પણ તેમા કોણ કેટલુ સફળ થાય છે તેનો અંદાજ તો ખુદની આર્થિક સ્થિતિ પરથી લગાવી શકાય છે. ધનની ઈચ્છા પૂરી ...
11
12
તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી શકાય છે. આ પ્રયોગોમાં ખાસ છોડ, પૂજા સામગ્રી, ફળ અને બીજી વસ્તુઓનો ઉપયોગ હોય છે. તંત્ર મુજબ લીંબૂ અને
12
13
સનાતન ધર્મમાં સ્વાસ્તિકને પરબ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે. પુરાણોમાં સ્વસ્તિકને ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ભગવાન ગણપતિનુ પ્રતિક પણ માનવામાં આવે છે. સ્વસ્તિક સંસ્કૃતના બે શબ્દો સુ અને અસ્તિ થી મળીને બન્યો છે. જેનો અર્થ છે શુભ હો, કલ્યાણ ...
13
14
જે આપે છે તે દેવસ્વરૂપ હોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે છે. તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીવો પ્રગટાવવો અને તેને મુકવાના કેટલાક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. ખાસ કરીને દીવાની વાટની દેશાનુ ધયન રાખવુ જોઈએ. ...
14
15
7 સમસ્યાના 7 અચૂક ટોટકા, અજમાવો જરૂર થશે ફાયદો
15
16
જો તમારી કિસ્મત તમારું સાથે નહી આપી રહી છે તો નિરાશ થવાની જરૂર નહી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે.
16
17
ઘરમાં પ્રગટાવો આ ખાસ વસ્તુઓ, દૂર થશે નેગેટિવિટી અને પૈસાની ઉણપ ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને એમની આરતી લેવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ ખત્મ હોય છે . સાથે જ પૈસાની ઉણપ નહી હોય.
17
18
ટોટકા એવી વસ્તુ છે જે સાધનાનું પણ સાધન છે અને ઈચ્છિત ફળ પ્રાપ્તિનુ પણ. ટોના-ટોટકા અનંત શક્તિઓનો ભંડાર હોય છે. ટોટકા કરવાનુ સ્થાન પવિત્ર, શુદ્ધ અને સ્વચ્છ હોવુ જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ટોટકા કે ઉપાય કરતી વખતે શ્રીમહાલક્ષ્મીનુ દિવ્ય રૂપ સદૈવ તમારા ...
18
19
1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને થોડી કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.
19