Tourism Day 4

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026
0

Look back 2024 Trends: આ વર્ષે ભારતના આ ધાર્મિક સ્થળો સૌથી વધુ ચર્ચામાં આવ્યા, જાણો શા માટે તેઓ અન્ય કરતા છે અલગ.

સોમવાર,ડિસેમ્બર 30, 2024
0
1

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

શુક્રવાર,ડિસેમ્બર 27, 2024
kalaram mandir nashik કાલારામ મંદિર એક પ્રાચીન હિન્દુ મંદિર છે જેમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં પંચવટી પાસે આવેલું છે.
1
2

Mahakaleshwar Temple Ujjain- મહાકાલ જ્યોતિર્લિંગ

ગુરુવાર,ડિસેમ્બર 26, 2024
Mahakaleshwar Temple Ujjain- જો તમે ઉજ્જૈનમાં મહાકાલ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છો તો પહેલા જાણો 10 ખાસ વાતો.
2
3

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

મંગળવાર,ડિસેમ્બર 24, 2024
10મી સદીમાં બનેલું લાખેશ્વર મહાદેવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. 1200 વર્ષ જૂનું આ મંદિર અનેક ધરતીકંપ અને કુદરતી આફતો બાદ પણ આજે અડીખમ ઉભું છે. ભુજ શહેરમાં સત્યનારાયણ મંદિરમાં આવેલ લાખેશ્વર મહાદેવજી મંદિર જુદી ભાત પાડે છે.
3
4
Bhimashankar Jyotirlinga- ભીમાશંકર, 12 જ્યોતિર્લિંગોમાંનું એક, મહારાષ્ટ્રમાં આવેલું છે. તમે સરળતાથી અહીં મુલાકાત લઈ શકો છો.ભીમાશંકરમાં શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, જે દરરોજ સેંકડો
4
4
5
Baidyanath Jyotirlinga Temple - વૈદ્યનાથ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને તેને બાબા બૈદ્યનાથ મંદિર અને બૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર ઝારખંડના સંથાલ પરગણા વિભાગના દેવઘરમાં આવેલું છે.
5
6
Shri Ghrishneshwar Jyotirlinga Temple- આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાંથી એક છે. ઉપરાંત, ઘૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના 5 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
6
7
શિવપુરાણ અનુસાર, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા ભગવાન ભોલેનાથના પરિવાર સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકરના નાના પુત્ર ગણેશ પહેલા કાર્તિકેય સાથે લગ્ન કરવા માંગતા હતા.
7
8
ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો અને સીતાજી સાથે પાછા આવ્યા ત્યારે કહેવાય છે કે તેમના પર એક બ્રાહ્મણની હત્યાના પાપનો આરોપ હતો. આ માટે તેઓએ પાપથી મુક્ત થવું પડશે. રામેશ્વરમ
8
8
9
કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ તેમની શાનદાર સંગમરમરની રચના માટે ઓળખાય છે. એવી જગ્યાઓ પર ફોટા સુંદર આવશે પણ તેના માટે વધારે ખર્ચ તમને કરવા પડશે અને પરવાનગી પણ લેવી પડશે.
9
10
Vaishno Devi - જો તમે પહેલીવાર વૈષ્ણો દેવીની યાત્રા પર જઈ રહ્યા છો તો તેની સાથે જોડાયેલી તમામ માહિતી મેળવીને જાવ જેથી તમને યાત્રા દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે
10
11
Padmavati mandir tirupati - દેવી પદ્માવતીનુ મંદિર પણ તિરૂમલાના ભગવાન વેકટેશ્વર મંદિર અને દક્ષિણના બીજા મંદિરની જેમ જ દ્રવિડિયન શૈલીમાં બનાવવામાં આવે છે.
11
12
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ બહાર ફરવા હંમેશા ઉત્સાહિત હોય છે. ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવારો આવે છે. આ સમયે શિયાળાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં હરિયાળી અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનુ પણ આગમન આ સમયે ...
12
13
shailputri mata mandir varanasi આ પવિત્ર મંદિર બીજે ક્યાંય નથી પણ શિવની નગરી એટલે કે વારાણસી શહેરમાં છે. આ પવિત્ર મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસથી જ ભક્તોની ભીડ જામવા લાગે છે
13
14

આમેરનો કિલ્લો

શુક્રવાર,ઑગસ્ટ 30, 2024
આમેરનો કિલ્લો - રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલો આમેર કિલ્લો આ શહેરની સૌથી પ્રસિદ્ધ અને ચર્ચિત જગ્યાઓમાંથી એક છે.
14
15
Hawa mahal- જયપુરમાં હવા મહેલને શહેરના સૌથી પ્રતિકાત્મક અને આકર્ષક સ્મારકોમાંનું એક ગણાય છે. આ પાંચ માળની ઈમારતને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે
15
16
Jallianwala Bagh અમૃતસરના સ્વર્ણ મંદિરથી થોડી જ દૂરી પરસ સ્થિત જલિયાંવાલા બાગ તેના લોહિયાળ ઇતિહાસ માટે જાણીતું છે.
16
17
Maldives honeymoon package for 3 days- ઉનાડામાં દરેક કોઈ ફરવાના પ્લાન બન્યો રહે છે. ઘણા લોકો હશે જે ગરમીથી બચવા માટે વિદેશમાં કોઈ ખાસ જગ્યાઓ ફરવાના પ્લાન બનાવી રહ્યા છો જે લોકો પહેલીવાર વિદેશ જવાના વિશે વિચારી રહ્યા હશે. આ સમજ નથી આવી રહ્યુ કે આખરે ...
17
18
ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર દરેક વર્ષ પુરી શહેરમાં રથયાત્રાનો આયોજન કરાવે છે. જગન્નાથજીને ભગવાન વિષ્ણુના અવતાર ગણાય છે. આ યાત્રામાં શામેલ થવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ આવે છે. આ યાત્રામાં મુખ્ય રૂપથી ત્રણ દેવતાઓની પૂજા હોય છે.
18
19
ભારતીય રેલએ કલપ્સ માટે એક ખાસ ટૂર પેકેજ હોય છે આ પેકેજમાં તમે જુલાઈથી સેપ્ટેમ્બરના વચ્ચે ક્યારે પણ ફરવાના પ્લાન બનાવી શકો છો. પેકેજમા તમને ફરવાથી સંકળાયેલી બધી સુવિધાઓ પણ આપવામા આવશે
19