0
ઉતરાયણ વિશે નિબંધ - મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે
બુધવાર,જાન્યુઆરી 3, 2024
0
1
મંગળવાર,જાન્યુઆરી 2, 2024
makar sankranti 2024- જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ એટલે કે ખીચડીનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, 15 જાન્યુઆરીના રોજ સવારે 2:54 કલાકે, સૂર્ય ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
1
2
મંગળવાર,જાન્યુઆરી 2, 2024
ચાલો તૈયાર થઈએ તમારા રંગો, કાગળો અને ઘણી બધી ક્રિએટિવિટી સાથે, અમે અમારી પોતાની અનોખી પતંગ બનાવવા જઈ રહ્યા છીએ....
2
3
મંગળવાર,જાન્યુઆરી 2, 2024
ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે. આવો જાણીએ કે મકર ...
3
4
14 જાન્યુઆરી રવિવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ...
4
5
મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી 2024ના રોજ આવી રહ્યો છે. જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
5
6
Makar Sankranti Doantion: સૂર્યનુ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન સંક્રાતિ કહેવાય છે. જ્યોતિષ મુજબ સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે તેને તે જ નામથી ઓળખાય છે. જેમ જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યુ છે. તેથી તેને મકર સંક્રાતિના નામથી ઓળખાય ...
6
7
અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે.
7
8
રવિવાર,જાન્યુઆરી 15, 2023
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરીને દાન કરવાથી શુભ ફળ મળે છે અને સૂર્ય ભગવાનની ...
8
9
શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
Makar Sankranti 2023 Daan and Puja Accoding to Rashi: પોષ મહિનામાં આ વખતે મકર સંક્રાતિનો તહેવાર રવિવાર 15 જાન્યુઆરી 2023 ના રોજ ઉજવાશે. સામાન્ય રીતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરીએ આવે છે, પણ આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ રાત્રે 8 ...
9
10
શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
ગુજરાતી મકર સંક્રાતિ સ્પેશલ જોક્સ
10
11
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
કનક બદન કુંડળ મકર, મુક્ત માલા અડગ,
પદ્માસન સ્થિત ધ્યાવો, શંખ ચક્ર સળંગ।।
11
12
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
કોલંબિયામાં તહેવારોમાં કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, ત્યારે ભારતમાં ઉત્તરાયણ પર્વમાં આવી સામ્યતા જોવા મળી હતી. ભારતના મારા પ્રથમ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદિત થઈ છું . અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ...
12
13
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
ગ્રહોના અધિપતિ ભગવાન સૂર્ય 14 જાન્યુઆરીએ રાત્રે 8.44 કલાકે ધનુરાશિની યાત્રા સમાપ્ત કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 13 ફેબ્રુઆરીના રોજ સવારે 9.44 કલાકે આ રાશિથી સંક્રમણ કરશે, ત્યારબાદ તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં તેમનો પ્રવેશ દરેક ...
13
14
મંગળવાર,જાન્યુઆરી 10, 2023
Makar Sankranti 2023 Date: ઉત્તરાયણ(મકર સંક્રાંતિ) હિન્દુઓનો સૌથી મુખ્ય તહેવરમાંથી એક છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાતિનો તહેવાર ઉજવાય છે. મકરસંક્રાંતિને ખીચડીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અડદની દાળ અને ...
14
15
મંગળવાર,જાન્યુઆરી 10, 2023
મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ ...
15
16
14 જાન્યુઆરી મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ ...
16
17
આજે ગાંધીનગરમાં સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોનાની સંભવિત સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલો દ્વારા કયા પ્રકારની સુવિધાઓ ...
17
18
શુક્રવાર,ડિસેમ્બર 23, 2022
આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 14, 2022
મકરસંક્રાતિ 2022- 5000 વર્ષ પછી મકર સંક્રાતિ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ઉજવાશે.
19