શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

ઝારખંડમાં નૃત્ય અને ગીતો સાથે તુસુ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જુઓ આ તહેવારનું મહત્વ

બુધવાર,જાન્યુઆરી 10, 2024
0
1
ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસ બાકી છે. ત્યારે પતંગ લૂંટવાની લ્હાયમાં ધાબા પરથી પડવાનાં તેમજ વાહન ચાલકોને દોરી વાગવાનાં અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે.
1
2
Makr sankranti- મકર સંક્રાંતિના દિવસે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગમાં પતંગ ઉડાવવાની પરંપરા છે.. દેશભરમાં આ અવસરે પતંગ ઉડાવીને આનંદ મેળવવાની પરંપરા રહી છે. મકર સંક્રાન્તિ ઉપર પતંગ ઉડાવવાની પરંપરા ક્યારે
2
3
Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે
3
4
International Kite Festival- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન ...
4
4
5
Makar Sankranti 2024: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર પોષ મહિનામાં ઉજવવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. જો કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે
5
6
Surya Goachar 2024 In Makar Rashi: સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. જાન્યુઆરી 2024માં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. જાન્યુઆરીમાં સૂર્યના આ સંક્રમણનું વિશેષ મહત્વ છે. વાસ્તવમાં, જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં ...
6
7
Makar Sankranti 2024 surya mantra: નવા વર્ષમાં મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી સોમવારના રોજ ઉજવવામાં આવશે. જો તમે મકરસંક્રાંતિ પર તમારી રાશિ પ્રમાણે અસરકારક સૂર્ય મંત્રનો જાપ કરશો તો તમને તેનું પરિણામ જલ્દી જ મળશે. ચાલો જાણીએ જ્યોતિષી અનિરુદ્ધ ...
7
8

મકરસંક્રાંતિની કથા / Makar Sankranti katha

બુધવાર,જાન્યુઆરી 3, 2024
Makar Sankranti katha- સૂર્યનારાયણ ની વાર્તા - પુરાણો અનુસાર સૂર્યદેવ અને તેમના પુત્ર શનિદેવ વચ્ચેના સંબંધો સારા નહોતા. તેની પાછળનું કારણ શનિ માતા છાયા પ્રત્યે સૂર્ય ભગવાનનું ખરાબ વર્તન હતું. વાસ્તવમાં જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમના કાળા ...
8
8
9
When is Makar Sankranti in 2024: મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. અંગ્રેજી કેલેંડર મુજબ આ વર્ષનો પહેલો તહેવાર હોય છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં મકર સંક્રાંતિને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે
9
10
મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર લોકો કાળા કપડાં કેમ પહેરે છે? જાણો આજની પરંપરાઓ
10
11
ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ કેવી રીતે ઉજવાય સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ ...
11
12
makar sankranti 2024- જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ એટલે કે ખીચડીનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, 15 જાન્યુઆરીના રોજ સવારે 2:54 કલાકે, સૂર્ય ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
12
13

Kite Making- પતંગ કેવી રીતે બનાવાય

મંગળવાર,જાન્યુઆરી 2, 2024
ચાલો તૈયાર થઈએ તમારા રંગો, કાગળો અને ઘણી બધી ક્રિએટિવિટી સાથે, અમે અમારી પોતાની અનોખી પતંગ બનાવવા જઈ રહ્યા છીએ....
13
14
ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે. આવો જાણીએ કે મકર ...
14
15
14 જાન્યુઆરી રવિવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ...
15
16
મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી 2024ના રોજ આવી રહ્યો છે. જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
16
17
Makar Sankranti Doantion: સૂર્યનુ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન સંક્રાતિ કહેવાય છે. જ્યોતિષ મુજબ સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે તેને તે જ નામથી ઓળખાય છે. જેમ જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યુ છે. તેથી તેને મકર સંક્રાતિના નામથી ઓળખાય ...
17
18
અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે.
18
19
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરીને દાન કરવાથી શુભ ફળ મળે છે અને સૂર્ય ભગવાનની ...
19