- જ્યોતિષશાસ્ત્ર
» - વાસ્તુ
» - વાસ્તુ સલાહ
ઘરમાં બીમ હોય તો...
* ઘરની અંદર જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી કેમકે તેનાથી લાંબા ગાળે સ્પોંડીલાઈટીઝ અને કમરનો દુ:ખાવો થઈ શકે છે. * ડાઈનીંગ ટેબલ પણ બીમની નીચે ન ગોઠવવું કેમકે તેનાથી ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતાં અને ઘરની અંદર ખર્ચાઓ વધારે થાય છે. * બેડને પણ બીમની નીચે રાખવાથી લાંબા ગાળે માથુ દુ:ખાવાની ફરિયાદ રહે છે. * ઘરમાં ચંપલ અને જુતા પહેરીને ફરવું નહિ. * ઈષ્ટદેવનું ચિત્ર ઘરમાં રાખવાથી આસુરી શક્તિનો નાશ થાય છે.