0
અર્જુન મોઢવાડિયાની હ્રદયની વાત
સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું અહીં સમય પત્રક આપવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય માટે જૉ કોઈ ટકી શકયું હોય તો એ માત્ર નરેન્દ્ર મોદી છે...
1
2
ભાજપના નારાજ ધારાસભ્યો હાલમાં આગામી ચૂંટણીઓને લક્ષમાં લઈને સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિના સંગઠનને મજબૂત કરવા તથા તેમાં મોટાભાગે ભાજપના કાર્યકરોને સામેલ કરી તેનો ઉપયોગ ભાજપ સામે જ કરવાની તૈયારીમાં લાગી ગયા છે....
2
3
જમાત-ઉલેમા-એ-ઈસ્લામીએ પણ વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો માટે નરેન્દ્ર મોદી સરકારને જ દોષિત જાહેર કરીને રાજ્યના મુસ્લીમોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત ન આપવાની હાકલ કરી હતી....
3
4
ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ગઇકાલ મંગળવારે જિલ્લે જિલ્લે બળવાની અને રાજીનામું આપવાની ધમકીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે કાઁગ્રેસની યાદી મોડી રાત સુધી જાહેર કરવામાં વિલંબ થયો છે....
4
5
દિવાળીના તહેવારમાં તો કામ એટલા હોય છે કે ખરાં સમયે કશું સૂંઝતુ નથી. આ વખતે દિવાળી પર તમે ઈચ્છો છો કે દિવાળી પર ક્શું વ્યવસ્થિત થઈ જાય તો તે માટે તૈયારી શરૂ કરી દો...
5
6
ભારતીય લોકકલાની પરંપરામાં રંગોળીનો ઇતિહાસ તેને પાંચ હજાર વર્ષ પાછળ લઈ જાય છે. પાછલાં હજારો વર્ષોથી ભારતીય ગૃહિણીઓ તહેવારો અને માંગલીક પ્રસંગો પર શુભ પ્રતિક માનવામાં આવતી અને દેવતાઓની પ્રાર્થનાના રૂપમાં રંગોળી સજાવે છે...
6
7
આજકાલ દરેક પ્રકારની પરંપરાને આધુનિકતામાં ઢાળી દેવામાં આવી છે. આ જ રીતની એક પરંપરા છે પત્તા રમવાની પરંપરા...
7
8
હમણાં તો તહેવારો પર તહેવારો આવી રહ્યાં છે. પહેલા નવરાત્રી, દશેરા અને ત્યાર બાદ દિવાળી. આ જ તે સમય છે કે જ્યારે મહિલાઓ જણાવી દે છે કે તેઓમાં કેટલો ઉત્સાહ છે તહેવારો ઉજવવાનો. આમ પણ સ્ત્રીઓને પોષણકર્તા માનવામાં આવે છે અને તેઓ સંસ્કૃતિના પોષણ...
8
9
દિવાળી અજવાળાની સાથે સાથે આકર્ષક ગીફ્ટનો પણ તહેવાર છે. બાળકો આને ખુબ જ પસંદ કરે છે. દિવાળી વખતે ઘણી બધી ગીફ્ટ મળતી હોવાથી બાળકો તેના આવવાની ખુબ જ આતુરતાથી રાહ જુએ છે...
9
10
"હે દીપ જ્યોતિ તુ અમારૂ કલ્યાણ કરનાર, શુભ કરનાર અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનારી છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! હે દીપ જ્યોતિ તુ પરબ્રહ્મ છે, તુ જનાર્દન છે, તુ અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!"...
10
11
દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે...
11
12
આખાં વર્ષ દરમિયાન પોતાની પ્રસિધ્ધિ અને ગ્લેમરના માધ્યમથી લોકોને લલચાવનારા સિને-કલાકારોને માટે વાર-તહેવારનું એટલું જ મહત્વ હોય છે, જેટલું એક સામાન્ય ભારતીયને હોય છે. તહેવારોને દૂર શૂંટિગ સ્થળ પર કોઈ પણ કલાકાર મનાવવા નથી માંગતા અને આ જ કારણ..
12
13
આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા...
13
14
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.
14
15
मम क्षेमारोग्यादिसिद्ध्यर्थं यात्रायां विजयसिद्ध्यर्थं
गणपतिमातृकामार्गदेवतापराजिताशमीपूजनानि करिष्ये।
15
16
રધુ રાજાએ શમી વૃક્ષ પર વર્ષાના રૂપમાં પડેલી સુવર્ણ મુદ્રાઓ કૌત્સને આપી. કૌત્સે કહ્યુ કે હું ચૌદ કરોડથી વધારે નહી લઉ. ત્યારે રધુ રાજાએ કહ્યુ કે -બાકીની મારા ભંડારમાં નહી રાખુ. વૈભવ નહી લેવાનો આગ્રહ કદાચ ફક્ત ભારતમાં જ જોવા મળશે
16
17
નવરાત્રિમાં નવ દિવસ જંગદબાની ઉપાસના કરીને શક્તિશાળી બનેલો મનુષ્ય વિજય મેળવવા નાચી ઉઠે તે સ્વભાવિક છે. આ દ્રષ્ટિએ દશેરાનો ઉત્સવ અર્થાત વિજય માટે પ્રસ્થાનનો ઉત્સવ. ભારતીય સંસ્કૃતિ હંમેશાથી વીરતાની ઉપાસક રહી છે.,,,
17
18
આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
18
19
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी
19