0
ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ
સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
સવંત 2064 કાર્તક સુદી-5 ગુરૂવાર, તા-15-11-07ના રોજ લાભ પાંચમ મનાવવામાં આવશે. આજના દિવસને જ્ઞાનપંચમી નામથી ઓળખવામાં આવે છે એટલે પવિત્ર, વિદ્યારંભ, આજે થાય 'શુભ મંગલ, પાવન'. આજ દિવસને ગુજરાતીઓ લાભ પાંચમના નામે ઓળખે છે. અને વેપાર-ધંધા શરૂ કરે છે....
1
2
કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના...
2
3
વેબદુનિયા પરિવાર તમામ ગુજરાતીઓને પાઠવે છે કે, વિક્રમ સંવત ૨૦૬૪ના વર્ષના પ્રથમ સૂર્યોદયે નવા વર્ષની શુભકામના અને સાલમુબારક, તમારા આવનારા તમામ ૩૬૫ દિવસ સુધી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આજના નૂતન વર્ષના દિવસમાં પર્વની ઉજવણી કરી રહેલા ગુજરાતમાં...
3
4
દિવાળી પર ફટાકડાનું એક અલગ જ મહત્વ હોય છે. જેવી રીતે બજારની અંદર જુદા જુદા પ્રકારના ફટાકડા હોય છે તેમ બોલીવુડમાં પણ અલગ અલગ પ્રકારના ફટાકડા મળી આવે છે તેની એક ઝાંખી અહીં રજુ છે- ...
4
5
ગુરૂવારના રોજ એટલેકે 8મી નવેમ્બરે કાળીચૌદશ હોવાથી મહાકાલી માતા, હનુમાનજી, ભૈરવ સહિત ઉગ્રદેવોની ઉપાસના કરવામાં આવે છે. તંત્રશાસ્ત્રના વિદ્ધવાનો આ દિવસને સાધના અને સિદ્ધિ માટે શ્રેષ્ઠ માને છે. આ દિવસે અનેક સ્થળોએ મારૂતિ યજ્ઞ થશે અને હનુમાનજીનાં...
5
6
બંને દાળને 3-4 કલાક પલાળી તેને થોડીક દાળ બચાવી બાકીની દાળને કરકરી વાટી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં વરિયાળી અને હિંગ નાખો, અને વાટેલી દાળ અને આખી દાળને બંનેને નાખી સેકી લો. બધા મસાલા નાખીને ઠંડી કરો
6
7
અજમાને 10-15 મિનિટ સુધી થોડાંક પાણીમાં પલાળી લો. મેંદો અને મીઠુ ચાળી લો અને તેમાં એક મોટો ચમચો ભરી તેલનું મોણ નાખો. હવે તેમાં અજમો અને અજમાનું પાણી ભેળવી લો. આ મિશ્રણનો કડક લોટ બાંધી લો. આના નાનાં નાનાં લૂઆ બનાવી તેને જેટલી બની શકે તેટલી પાતળી વણો
7
8
મેંદા અને સોડાને ચાળી લો, 200 ગ્રામ ઘી ગરમ કરી લો અને મેંદામાં નાખો. અને સારી રીતે મિક્સ કરી દહીંથી બાંધી લો. રોટલી જેવો લોટ બાંધી લો. નાના નાના લૂઆ બનાવી તેને દબાવી લો
8
9
પનીર, ખાંડા અને મિલ્ક પાવડરને મિક્સ કરી એક કઢાઈમાં સેકો. જ્યારે ખાંડ ઓગલી જાય અને મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે તેમાં માખણ નાખીને થોડીવાર સુધી હલાવતાં રહો. ગેસ પરથી ઉતારી તેમાં ઈલાયચી પાવડર નાખો અને એક ઘી લગાવેલી થાળીમાં જમાવી તેને ત્રિકોણાકારમાં કાપી
9
10
આવી દિવાળી આવી દિવાળી
ખુશીયો લઈને આવી દિવાળી
ઝગમગ ઝગમગ દિવા ઝળહળશે.
ઘરે ઘરે મીઠાઈઓ મહેંકશે.
10
11
આસોના કૃષ્ણ પક્ષની તેરસ બુધવાર તારીખ 7-11-2007 ના દિવસે સવારે 6.43 થી 9.33 સુધી લાભ, અમૃત ચોઘડિયા 17.56 થી 12.22 સુધી શુભ ચોઘડિયા, બપોરે 3.12 થી સાંજે 6.02 સુધી ચર અને લાભ ચોઘડિયા રહેશે....
11
12
દીવાળીના તહેવારને લઈને દરેકના મનમાં હર્ષોલ્લાસ હોય છે. દરેક વ્યક્તિ લક્ષ્મીની આરાધના કરી તેમની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ તહેવારના ઉમંગ સાથે જ આવે છે ફટાકડા ફોડવાનો અનેરો ઉત્સાહ. પણ અતિ ઉત્સાહમાં લોકો એ ભૂલી જાય છે ફટાકડાની...
12
13
દિવાળીની શરૂઆત થઈ ગઈ છે અને તેનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ તહેવાર આખા દેશમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જ્યાં જોઈએ ત્યાં દિવડાઓનો ઝગમગાટ જોવા મળે છે અને સાથે સાથે ફટાકડઓની ધુમ. જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ માણસના...
13
14
કોઇ પણ વ્યક્તિ જો પોતની રાશીને અનુકૂળ મંત્રનો જાપ કરે તો લાભકારી થાય છે. આ મંત્રોનું કોઇ ખાસ વિધાન નથી પરંતુ સામાન્ય સહજ ભાવથી સ્નાન કર્યા બાદ પોતાના પૂજા રૂમમાં કે પછી પોતાના ઘરમાં શુધ્ધ સ્થાનની પસંદગી કરો. ત્યાર બાદ દિવ અને અગરબત્તી...
14
15
એક વાર સનતકુમારે બધા મહર્ષિ-મુનિયોને કહ્યુ કે - મહાનુભવો કાર્તિક અમાસના દિવસે સવારે સ્નાન કરીને ભક્તિપૂર્વક પિતર અને દેવપૂજન કરવું જોઈએ. તે દિવસે રોગી અને બાળક સિવાય અન્ય કોઈએ ભોજન ન કરવું જોઈએ...
15
16
મોટાભાગના લોકોને તો એ જ ખબર નથી પડતી કે દીવાળી કેવી રીતે મનાવવી જોઈએ. કાર્તિક કૃષ્ણ પક્ષ અમાસે દીવાળી મનાવવામાં આવે છે. તે દિવસે ધન આપનારી 'મહાલક્ષ્મી' અને ધનના અધિપતિ 'કુબેર'નું પૂજન કરવામાં આવે છે...
16
17
આજના દિવસે અંજનાદેવીના ગર્ભમાંથી રામભક્ત હનુમાનનો જન્મ થયો હતો, તેથી તે અંજનેયાય તરીકે પણ ઓળખાય છે...
17
18
1 મોટી ચમચી મકાઈનો લોટ, 2 વાડકી બેસન, 1/2 વાડકી રવો. ભરાવન માટે સામગ્રી - 1 ક્પ નારિયેલનું છીણ, 1/2 કપ સેકેલા તલ, 4-5 લીલાં મરચાં, 1 ટુકદો આદુ, 50 ગ્રામ લસણ, લીલાં ધાણા, 2 ચમચી ખસખસ, ગરમ મસાલો,મીઠુ સ્વાદ મુજબ, તળવા માટે તેલ...
18
19
1 કિલો મેંદો, 300 ગ્રામ ઘી, અડધી ચમચી ખાવાનો સોડા, 20 ગ્રામ દહીં, લાલ રંગ, ડ્રાય ફ્રૂટ્સ.
...
19