શુક્રવાર, 29 માર્ચ 2024
0

રોમાંચક ફાઈનલમાં મળેલી જીત પછી 4 રન માટે બેન સ્ટોક્સે ન્યુઝીલેંડ ટીમ પાસે માગી માફી

સોમવાર,જુલાઈ 15, 2019
0
1
લૉર્ડ્સમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતી બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 241 રન કર્યા છે. આમ ઇંગ્લૅન્ડને વિશ્વ કપ જીતવા માટે 242 રન કરવાના છે. ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધુ 55 રન ઓપનિંગમાં આવેલા નિકોલસે કર્યા ...
1
2
વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં ટકરાયા હતા, જેમાં ભારતનો 18 રને પરાજ્ય થયો છે. હાર સાથે ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં મંગળવારે મૅચ યોજાઈ હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ ટૉસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો ...
2
3
ક્રિકેટ ફેન્સ માટે મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાંથી સારા સમાચાર છે. મોસમ બિલકુલ સાફ છે અને આજે રિઝર્વ ડે વાળા દિવસે ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે સેમીફઈનલ મુકાબલો શરૂ થઈ ચુક્યો છે. મંગળવારે ભારત અને ન્યુઝીલેંડના વચ્ચે ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાઈ રહેલ ...
3
4
આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે મંગળવારે રમાનારી સેમીફાઈનલ આજે પુરી થશે. વર્લ્ડ કપમાં આ બીજી વાર છે કે ભારતની વનડે મેચ ટુ ડે થઈ ગઈ. આ પહેલા 1999માં વર્લ્ડ કપમાં ભારત અને ઈગ્લેડ વચ્ચે મેચ બે દિવસ સુધી ચાલી હતી. એ મેચ 29 અને 30 ...
4
4
5
વર્લ્ડકપના પ્રથમ સેમીફાઈનલમાં મંગળવારે મૈનચેસ્સ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં ન્યુઝીલેંડે ભારત વિરુદ્ધ ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો. ન્યુઝીલેંડના કપ્તાન કૈન વિલિયમ્સન અને હૈનરી નિકોલસ ક્રીઝ પર છે. જસપ્રીત બુમરાહે ચોથી ઓવરની ત્રીજી બોલ પર ...
5
6
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં રમવા માટે રવાના થઈ, ત્યારથી તેને ટાઇટલ માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે ચૅમ્પિયન બનવા માટે ભારતે બે મૅચ જીતવી જરૂરી છે. આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડ સામેની એક મૅચને બાદ કરતાં બાકીની તમામ ...
6
7
વર્લ્ડકપમાં આજે રમાશે પ્રથમ સેમીફાઈનલ. જેમા સામસામે હશે ભારત અને ન્યુઝીલેંડ. બંને ટીમો આ ટુર્નામેંટમાં એક વાર પણ મેદાનમાં સાથે ટકરાઈ નથી. મૈનચેસ્ટરમાં થનારી હરીફાઈમાં વરસાદ આવવાની શકયતા છે
7
8
ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ 9 જુલાઈના રોજ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. આ હરીફાઈમાં બંને ટીમ મૈનચેસ્ટર પહોંચી ચુકી છે. વર્લ્ડ કપ 2019ના લીગ મેચ ખતમ થયા પછી ટીમ ઈંડિયાએ જ્યા આ ટુર્નામેંટની અંકતાલિકામાં ...
8
8
9
ઇંગ્લૅન્ડમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ચારમાંથી ત્રણ ટીમો સેમિફાઇનલ માટે ક્વૉલિફાઈ થઈ ગઈ છે, જ્યારે ચોથી ટીમ ન્યૂઝીલૅન્ડ દરવાજે ઊભી છે. સેમિફાઇનલ માટે ક્વૉલિફાઇ થનાર સૌથી પહેલી ટીમ હતી ...
9
10
બાંગ્લાદેશ સામે કપ્તાન કોહલી 26 રન બનાવીને આઉટ થયા, ધોની 35 રનમં આઉટ થઈ ગયા, હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ થઈ ગયા. આ જ મૅચમાં ભારતના ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માએ સદી ફટકારી, તેમણે 92 બૉલમાં 104 રન ફટકાર્યા હતા.
10
11
Ind vs Ban ICC World Cup 2019 India vs Bangladesh Live Cricket Scorecard: આઈસીસી વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બર્મિધમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉંડ પર મેચ રમાય રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે પોતાના ...
11
12
ઇંગ્લૅન્ડ સામે રવિવારે હારી ગયા બાદ વિરાટ કોહલીની ટીમ કોઈ જોખમ લીધા વિના મંગળવારે બાંગ્લાદેશ સામે વિજય હાંસલ કરીને આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરવાનું પસંદ કરશે.
12
13
બર્ઘિમન - ઓપનર જૉની બેયરસ્ટો(111)ના તૂફાની શતક અને બેન સ્ટોક્સ(79) અને જેસન રૉય (66)ના આતિશી અર્ધશતકથી ઈંગ્લેડએ ભારતનો આઈસીસી વિશ્વ કપમાં વિજય રથ રવિવારે 31 રનની જીતની સાથે રોકી દીધુ. ટીમ ઈંડિયા વર્લ્ડ કપમાં પહેલીવાર ભગવા જર્સીમાં રમી અને આ કારણે ...
13
14
આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે તેની વિજયકૂચ આગળ ધપાવતા ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝને આસાનીથી કચડી નાખીને 125 રનથી વિરાટ વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી દીધો. વેસ્ટ ઇન્ડીઝ માટે હવે આગળ ધપવાની શક્યતા લગભગ ...
14
15
આઈસીસી ક્રિકેટ વિશ્વકપન3એ 34મી મેચ ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે અમીરાત ઓડ ટ્રૈફર્ડ મૈનચેસ્ટરના મેદાન પર રમાય રહી હ્હે. જ્યા ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. પહેલા બેટિંગ કરતા ટીમ ઈંડિયાની શરૂઆત સારી નથી રહી. રોહિત શર્મા 18 રન બનાવીને ...
15
16
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેંડની સામે મેચના સમયે ભારતીય ક્રિકેટ ટીમના ભગવા જર્સીમાં રમવાના કોશિશને લઈને સિયાસત ગર્મા ગઈ છે. ભારતમાં રાજનીતિક દળએ આ જર્સી પર આપત્તિ લીધી. આ કેસને લઈને નેતાઓએ કેંદ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યું છે. પણ ...
16
17
સરફરાઝ અહમદે એક સમર્થક દ્વારા આપત્તિજનક શબ્દ કહેવા પર પાકિસ્તાન ક્રિકેટના પ્રશંસકોને કહ્યું કે, તે ખેલાડીઓ પર વ્યક્તિગત રીતે દુર્વ્યવહાર ન કરે સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો ...
17
18
બાબર આઝમની શાનદાર સદી અને હેરિસ સોહૈલ સાથેની તેની વિશાળ ભાગીદારીની મદદથી પાકિસ્તાને બુધવારે રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં ...
18
19
1983માં ભારતીય ટીમ કપિલદેવની આગેવાની હેઠળ વર્લ્ડ ચૅમ્પિયન બની તે અગાઉ ખુદ ભારતીય ક્રિકેટરોને પણ વિશ્વાસ ન હતો કે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બની શકે છે. સામે હતી કેરેબિયન ટીમ. ક્લાઇવ લોઇડની ટીમ ખરેખર વિકરાળ હતી. તેમાં એક બે નહીં પણ સાતથી આઠ સિંહ હતા. ...
19