ગુરુવાર, 18 એપ્રિલ 2024
0

અમે અમેઠીમાં જ અમારી દુનિયા વસાવી લીધી છે - મંજૂ વિશ્વાસ સાથે વાતચીત

સોમવાર,એપ્રિલ 21, 2014
0
1
આમ આદમી પાર્ટી માટે વારાણસી ફક્ત એક સીટ નથી પણ પ્રતિષ્ઠાનો સવાલ છે. અરવિંદ કેજરીવાલ જો વારાણસીમાં વોટરોને એવુ કહી રહ્યા છે કે હુ તમારી પાસે ભીખ માંગવા આવ્યો છુ, તો એ પાછળનું મુખ્ય કારણ તેમનો અહમ છે. કારણકે વારાણસીમાં તેમની શાખ જ નહી પણ આપ પાર્ટીનુ ...
1
2
આજે આમ આદમી પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની તેરમી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતના ત્રણ ઉમેદવારો, ૧. ઋતુરાજ મેહતા (ગાંધીનગર) ૨.રાજેન્દ્રસિંહ ઝાલા (જામનગર) ૩. ઠાકોરભાઈ ગામીત (બારડોલી) નો સમાવેશ થયો છે. આ સાથે, ગુજરાતની કુલ ઓગણીસ ...
2
3
આજે આમ આદમી પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની બારમી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતના આઠ ઉમેદવારો, ૧. કનુભાઈ કલસરિયા (ભાવનાગર) ૨.જે.જે મેવાડા (અમદાવાદ પશ્ચિમ) ૩. રાણા જયેન્દ્રસીંહ (ભરૂચ) ૪. અર્જુન રાઠવા(છોટા ઉદેપુર),૫.લાભુભાઈ ...
3
4
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીમાં રંગ જામતો જાય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સવાર સાંજ જયારે યુવાઓને ભરમાવનારા ભાષાણો આપવામાં વ્યસ્ત હોય છે ત્યારે રાજ્યનું યુવાધન બેરોજગારીના ભરડામાં અસ્તિત્વ ...
4
4
5
- આખી મીડિયા પેડ નથી - ગુજરાતમાં 800 ખેડૂતોએ આત્મહત્યા કરી તો નરેન્દ્ર મોદી મસીહા કેવી રીતે - મેં મોદીનો વિકાસ જોયો છે. ગુજરાતમાં ભારે ભ્રષ્ટાચાર છે. મોદીને ચમકાવવા ષડયંત્ર ચાલી રહ્યુ છે. - તમે મને જ કેમ સવાલ કરો છો મારો જ કેમ ઈંટરવ્યુ લો છો મોદી કે ...
5
6
. આમ આદમી પાર્ટીના નેતા અરવિદ કેજરીવાલે એલાન કર્યુ છે કે તેઓ બીજેપીના પીએમ પદના નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફક્ત લડ્વાના ઈરાદાથી વારાણસી નથી જઈ રહ્યા પણ તેમને હરાવવા માટે જઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યુ કે ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક્તા દેશની બે સૌથી ...
6
7
આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ અગાઉ પહેલી યાદીમાં 20, બીજી યાદીમાં 30, ત્રીજી યાદીમાં 20, ચોથી યાદીમાં 61, પાંચમી યાદીમાં 56 ઉમેદવારો જાહેર થયા હતા. અને આજે રોજ જાહેર થયેલી યાદીમાં 55 ઉમેદવારોના નામ જાહેર થયા છે.
7
8
આપ'ના રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્‍યની તમામે તમામ ૨૬ બેઠક પરથી પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ‘આપે' ગઈ કાલે બનાસકાઠા અને સાબરકાઠા બેઠક માટે ઉમેદવાર જાહેર કરીને અત્‍યાર સુધીમાં કુલ ત્રણ બેઠક માટેના ઉમેદવાર ...
8
8
9
મીડિયાથી નારાજ આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે મીડિયાવાળાઓને જેલમાં મોકલવાની ધમકી આપી છે. નાગપુરના એક ફાઈવ સ્ટાર હોટલમાં પૈસા એકત્ર કરવા માટે ગુરૂવારે સાંજે આયોજીત ડીનર પાર્ટીમાં કેજરીવાલે મીડિયા પર ગુસ્સો ઉતાર્યો. તેમણે પોતાના સંબોધનમાં ...
9
10
લોકસભા ચૂંટણી તૈયારીઓમાં વ્યસ્ત આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજથી મહારાષ્ટ્ર ખાતે ત્રણ દિવસના પ્રવાસે છે. આજે સવારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ કેજરીવાલ ઓટો-રિક્ષામાં બેસીને અંધેરી રેલ્વે સ્ટેશન પહોંચ્યા.
10