About Hinduism 132

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
0

આજે જરૂર કરો શનિ મહારાજના દર્શન

શનિવાર,માર્ચ 28, 2015
0
1

નારિયળ પવિત્ર કેમ છે ?

શનિવાર,માર્ચ 28, 2015
નારિયળ વગર નવરાત્રિની પૂજા અધૂરી માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે છેવટે નારિયળમાં એવુ શુ છે કે તેને ભારતીય પરંપરાઓમાં આટલુ ઉંચુ સ્થાન આપવામાં આવ્યુ છે ? આવુ એ માટે કારણ કે આને માત્ર એક ફળના સ્થાન પર અધ્યાત્મની દ્રષ્ટિએ જોવામાં આવે છે. નારિયળને ...
1
2
નારિયલને લક્ષ્મીનો સ્વરૂપ ગણાય છે. આથી દરેક પૂજા અને માંગલિક કાર્ય પર નારિયલનો પ્રયોગ કરાય છે. એમાં પણ એકાક્ષી નારિયલ આવું છે જે ખૂબ જ શુભ અને ચમત્કારી ગણાય છે. તમે પણ આ નારિયલથી જીવનને કામયાબીબી તરફ લઈ જઈ શકો છો.
2
3
1. દોષની વિધિ વિધાનથી શાંતિ કરાવો 2. ભગવાન શંકરના મંદિરનુ નિર્માણ કરાવો 3. ગ્રહળ કાળમાં વિધિ વિધાનથી પંચમુખી નાગની મૂર્તિ અર્પિત કરવી જોઈએ. 4. શાંતિ પછી પાંચ પ્રકારની ધાતુથી નાગ-નાગિનના જોડાને પવિત્ર જળમાં પ્રવાહિત કરવા જોઈએ. 5. નાગ પંચમીના ...
3
4
હનુમાનજીની સાઘનાના અનેક રૂપ અને પાઠ છે. જાણો શાના દ્વારા શુ ફળ મળે છે. આમ તો હનુમાનજી ભગવાન મહાદેવની જ જેમ માત્ર રામ નામ જપવાથી પ્રસન્ના થઈ જાય છે. છતા પણ શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક વિશેષ પદ્ધતિયો આપવામાં આવી ક હ્હે. જેનુ પાલન કરવાથી ...
4
4
5
માં શૈલપુત્રીનો વર્ણ ચંદ્ર સમાન છે. તેમના મસ્તક પર સુવર્ણ મુકુટ ઘારણ કરેલો છે. તેમના માથા પર અર્ઘચંદ્ર તેમની શોભા વધારી રહ્યુ છે. આ વૃષ અર્થાત બૈલ પર સવાર છે. તેથી તેમને દેવી વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના ડાબા હાથમાં ત્રિશુલ ધારણ ...
5
6
શ્રીગણેશ પ્રથમ પૂજ્ય દેવ છે અને જુદા-જુદા સ્વરૂપોની પૂજા કરતા બધા દેવી-દેવતાઓની કૃપા મળે છે. કોઈ પણ શુભ કામની શરૂઆત ગણેશજીના પૂજન સાથે જ થાય છે, આથે કાર્યમાં સફળતા મળે છે , કાર્ય વગર કોઈ વિઘ્નથી પૂર્ણ થઈ જાય છે. જાણો અહીં શ્રીગણેશના આવા સ્વરૂપ જેની ...
6
7
રત પર જ્યારે રાજા વિક્રમાદિત્યનુ શાસન હતુ એ સમયે ભારતીય વિદ્વાનોને ભારતીય કેલેંડર વિકસિત કર્યુ. આ કેલેંડરની શરૂઆત હિન્દુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી માનવામાં આવે છે.
7
8
નવરાત્રિના આઠમાંથી છ દિવસ રહેનારા સુયોગમાં કોઈપણ શુભકાર્ય શરૂ કરવુ અને વાહન, સુવર્ણ આભૂષણ, પ્રોપર્ટીની લેવડ-દેવડ કરવી યોગ્ય રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલ ખરીદી ઘરમાં સમૃદ્ધિવાળી રહેશે.
8
8
9
શાસ્ત્રોમાં ધન મેળવવા માટે કર્મ અને ઉદ્યોગ મતલબ પરિશ્રમ જ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવ્યો છે. વ્યવ્હારિક જીવનમાં મહેનતનુ આ જ રૂપ નોકરી કે વેપારના રૂપમાં જોવા મળતો.. જેના દ્વારા કોઈ વ્યક્તિ ધન એકત્ર કરીને જીવન સફળ અને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે.
9
10
વિશ્વભરમા વેલેન્ટાઇન ડેની ઉજવણી થઇ. વિશ્વભરમા પ્રેમની અભિવ્યક્તિ માટે આ દિવસની ઉજવણી થાય છે. જો કે ભારતીય સંસ્કૃતિમા આખી વસંત રૃતુને પ્રેમની રૃતુ ગણવામા આવી છે. ૧૯મી સદીના પ્રારંભમા રાજા રવિવર્માએ તેમના ચિત્રોમા વસંત રૃતુને અનોખી રીતે રજૂ કરી છે. ...
10
11
નમસ્કાર કે પ્રણામ કરવો એક સમ્માન છે,એક સંસ્કાર છે. પ્રણામ કરવો એક યૌગિક પ્રક્રિયા પણ છે.વડીલોને હાથ જોડીને પ્રણામ કરવાનો વૈજ્ઞાનિક મહત્વ પણ છે.નમસ્કાર મન ,વચન અને શરીર ત્રણેયમાંથી એકના માધ્યમથી કરાય છે.
11
12
આ વર્ષે 3 ફેબ્રુઆરી મંગળવારે માઘી પૂર્ણિમાના દિવસે રહેશે. આ દિવસે માઘ પૂર્ણિમા ,પુષ્ય નક્ષત્ર અને રવિ યોગને ત્રિવેણી સંયોગ બન્યું છે. માઘ માસમાં મંગળવારની ઉપાસનાના શાસ્ત્રોમાં વિશેષ મહત્વ જણાવ્યું છે. જેને કરવાથી ધર્માર્થ કામ મોક્ષ ચાર પુરૂષાર્થની ...
12
13
પ્રાચીનકાળથી જ માણસ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે દેવી-દેવતાઓનો પૂજન કરે છે. આમ તો ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવો પણ પૂજન કરાય દેવી-દેવતાઓને સ્વીકાર થાય છે. પણ ત એ શુભ ફળ નહી મળતા જે થવું જોઈએ. પોતે વિચાર કરો કે પૂજા કરતાં ...
13
14
જ્યોસિષ મુજબ જો કોઈ વ્યક્તિને વધુ સમય સુધી પૈસાની તંગી રહે તો તેની પાછળ કુંડળીનો કોઈ અશુભ દોષ હોય તો પણ પૈસા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધિત ગ્રહને યોગ્ય જ્યોતિષીય ઈલાજ કરવાથી આવા ખરાબ પ્રભાવને દૂર કરી શકાય છે આ ઉપરાંત કોઈપણ શુભ ...
14
15
અક્ષરવાડીના જાગૃતિ પર્વના સાતમાં દિવસે નિત્ય જાગૃતિનું સાધન એટલે નિત્ય સત્સંગ પર વિસ્તૃત અને ઉદાહરણો આપી ગાંધીનગર અક્ષરધામના મહંત આનંદસ્વરૃપ સ્વામીએ જણાવ્યુ કે સીંગાપોરમાં શહેરને સ્વચ્છ રાખવા માટે અતિ કડક કાયદા છે જો તમે ચોકલેટ રેપર રોડ પર ફેકો તો ...
15
16
રામલીલામાં ભગવાન અને સીતા સિવાય કોઈ ત્રીજો સૌથી મુખ્ય અદાકાર છે તો તે છે મહાવીર હનુમાનજી . વગર હનુમાનજી ને રામલીલાના વિષયમાં વિચારી પણ નહી શકાય. આથી ભગવાન રામના જ્ન્મ પછી બીજા અંકમાં જાણો કેવી રીતે થયું હનુમાનજીનો જ્ન્મ . રામ અને હનુમાનજીના વચ્ચે ...
16
17
ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ સાવલા છે. આ નામનો અર્થ છે કાળા રંગના. જયારે ભગવાન શ્રીકૃષ્ણ જન્મથી સાંવલા એટલેકે કાળા નહોતા. પુરાણોમાં વર્ણિત કથા મુજબ ગોપાલ બાળપણમાં ગોરા હતા. પણ એમના જીવનમાં કેટલીક એવી ઘટના થઇ જેથી એમનો વર્ણ ભૂરો થઈ ગયો. પુરાણોની કથા ...
17
18
જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ગ્રહ યોગ બતાવાયા છે જેને કુંડળીમાં હોવાનો મતલબ છે તમારા પર ઈશ્વરની કૃપા કાયમ રહેશે. આવી વ્યક્તિની અંદર ધર્મ કર્મના પ્રત્યે ઊંડી આસ્થા હોય છે. તેઓ જે પણ કોઈ કામ કરે છે તેમા તેમને ઈશ્વરની પ્રેરણા અને મદદ મળે છે. એ જ ...
18
19
જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે.
19