About Hinduism 139

0

મા લક્ષ્મીના 18 પુત્રો અપાવે છે અપાર ધનની પ્રાપ્તિ

શુક્રવાર,ઑગસ્ટ 24, 2012
0
1
આપણા વેદ અને શાસ્ત્રોમાં કણ-કણમાં ભગવાનની થિયરી પહેલેથી જ અસ્તિત્વમાં છે. ઋગ્વેદમાં તો આખા બ્રહ્માંડની ઉત્પતિનાં લેખાં-જોખાં આપેલાં છે. બ્રહ્માંડની ઉત્પત્તિનો સૌથી માન્યતાપ્રાપ્ત વિસ્ફોટનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત ઋગ્વેદની ઋચાઓ સાથે કેટલો મળતો આવે છે ...
1
2
ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક જેમના જીવનમાં ગુરુ નથી, તેમના માટે ગુરુનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા ...
2
3
આ વખતે હોળાષ્ટક એક માર્ચથી શરૂ થશે. આ સાથે જ એક અઠવાડિયા સુધી કોઇપણ જાતના શુભ કાર્યો નહી થાય, લગ્નની મોસમમાં બ્રેક લાગશે. હોળીનો ઉત્સવ ફાગણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. એટલા માટે જ હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જાય છે.
3
4
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ ...
4
4
5
વેદ માનવ જીવનને સુખપૂર્વક પસાર કરવા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ સાઘન છે. જેવુ કોઈ એંજીનિયર કોઈ યંત્રને બનાવે છે તો તે કોઈ ઉપયોગને માટે બનાવે છે અને તેને ઉપયોગમાં લેવાની શુ રીત છે તે બીજુ કોઈ મનુષ્ય નથી બતાવી શકતુ. આ જ રીત આ સંસારને શા માટે બનાવવામાં ...
5
6
સમય સમયે આ વિશાળ બ્રહ્માંડના સાપેક્ષમાં પોતાના જીવનને જુઓ. તે સમુદ્રના એક ટીંપા જેટલુ પણ નથી. બસ માત્ર આટલી જ જાગૃતતા તમને તમારી હીનભાવનામાંથી બહાર લઈ જશે અને તમે તમારા જીવનની દરેક ક્ષણને જીવવા માટે સક્ષમ થઈ જશો.
6
7

પુરૂષોત્તમ માસના દાન

મંગળવાર,એપ્રિલ 20, 2010
પુરૂષોત્તમ મહિનામાં આપવામાં આવેલ દાન ઘર્મ વગેરેનુ પોતાનુ જુદુ જ મહત્વ છે. આ મહિનામાં તિથિમુજબ દાન કરવાથી આ મહિનાનુ ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે.
7
8
પુરૂષોત્તમ માસ 15 એપ્રિલથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનામાં એક બાજુ દાન, ઘર્મ વગેરે કરવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે તો બીજી બાજુ વિવિધ યાત્રાઓ પણ પુરૂષોત્તમ માહમાં થાય છે. તેમા સપ્તસાગર અને ચૌરાસી મહાદેવની સાથે જ નવ નારાયણની યાત્રા મુખ્ય ...
8
8
9
ભારતીય કેલેંડર મુજબ 16 માર્ચના રોજ સૂર્યોદયની સાથે જ શરૂ થનાર નવા વર્ષ પર મંત્રોચ્ચાર અને શંખ ધ્વનિ સાથે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા નવવર્ષ-સંવત્સર પ્રતિપદા મહોત્સવ (ગુડી પડવા)નુ આયોજન કરવામાં આવશે.
9
10

ધુપ વડે જીવનમાં શાંતિ મેળવો

રવિવાર,ઑક્ટોબર 4, 2009
ધુપ, દીપ, ચંદન, કુમકુમ, અષ્ટગંધ, જળ, કપૂર, ઘી, ગોળ, પુષ્પ, ફળ, પંચામૃત, પંચગવ્ય, નૈવેદ્ય, હવન, શંખ, ઘંટ, રંગોળી, માંડણા, તુલસી, તિલક, નારાછડી, સ્વસ્તિક, ઓમ, પીપળો, કેરી અને કેળાના પત્તાનું હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. ભોજન કરતાં પહેલા થોડુક ભોજન ...
10
11

વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મેણ નમ:

ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
ભગવાન શ્રી વિશ્વકર્માની મહાવિદ્યાને પ્રભુનું જ સ્વરૂપ માનવામાં આવે છે જેનાથી મનુષ્ય પોતાના ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન વિશ્વકર્માજીના અતિ પાવન અને ગુપ્તજ્ઞાનને જાણવાની સૌને ઈચ્છા છે. વિશ્વકર્મોપનિષદ જે પ્રભુનું જ સ્વરૂપ છે તેનું જ્ઞાન અને ...
11
12

શ્રધ્ધાનુ શ્રાધ્ધપક્ષ આજથી

શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રધ્ધા વ્યક્ત કરવાનો પર્વ શ્રાધ્ધપક્ષ શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. 4 સપ્ટેમ્બરના રોજ પૂનમના શ્રાધ્ધની સાથે શરૂ થઈ રહેલ શ્રાધ્ધપક્ષ 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. દ્વિતિય તિથિનો ક્ષય થવાને કારણે આ વખતે શ્રાધ્ધ સોળની જગ્યાએ પંદર ...
12
13
જીવ શાસ્ત્રી કહે છે કે પુરૂષમાં એક પ્રકારની તણાવ-સ્થિતિ છે, સ્ત્રીમાં એવી તણાવ સ્થિતિ નથી. જીવન વૈજ્ઞાનિકોને અનુસાર જે બે અણુઓના મિલન વડે જીવાણુઓના મિલનથી, વ્યક્તિનો જન્મ થાય છે તે દરેક જીવાણુંમાં ચોવીસ કોષ્ઠ હોય છે. જો ચોવીસ ચોવીસ
13
14

ધર્મ શું છે?

મંગળવાર,મે 26, 2009
ધર્મના મુખ્ય બે અર્થ છે. એક છે સંસ્કૃતિ જેનો સંબંધ બહારથી છે. બીજુ છે આધ્યત્મ, જેનો સંબંધ અંદરથી છે. ધર્મનું તત્વ અંદર છે, મત બહાર છે. તત્વ અને મત બંનેનું જોડ ધર્મ છે. તત્વના આધાર પર મતનું નિર્ધારણ થાય છે તો, ધર્માની સાચી દિશા હોય છે.
14
15

ઓછુ બોલો પણ યોગ્ય બોલો

સોમવાર,નવેમ્બર 10, 2008
પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે
15
16

જલારામજીની બાધા અને વિધિ

બુધવાર,નવેમ્બર 5, 2008
કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મ દિવસ છે. એ દિવસે જલારામ બાપાની વિધિ પૂર્વક પૂજા કરી એક નારિયર પર કંકુ વડે રામનામ લખી એ નારિયેર બાપાની છબિ પાસે મૂકવું. બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલહાર પહેરાવવો, ઘીનો દીવો અને અગરબત્તી કરી
16
17

જલારામ જંયતિ

બુધવાર,નવેમ્બર 5, 2008
આ દિવસે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી.
17
18
પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનુ સરપાન કરાવનારા અને દેશ-વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો માર્ગ બતાવનારા સંત શ્રી મોરારી બાપૂનો 25 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા 62 વર્ષીય બાપૂની સાદગીની કોઈ બીજી જોડ નથી.
18
19

અવતારનું તત્વ

બુધવાર,ઑગસ્ટ 27, 2008
તુલસીદાસજીએ બુમ પાડી- ભગવાન મારી વાત સાંભળો. બીજા વખત બુમ પાડી- ભગવાન મારી વાત સાંભળો છો કે નહિ? હજુ પણ કોઈ જવાબ મળ્યો નહિ ત્યારે ત્રીજી વખત કહ્યું શું થયું? તમે સાંભળી નથી રહ્યા. મારી માન્યતા તો તમારા વિશે એ જ રહી છે કે બિનુ પદ ચલઈ
19