About Hinduism 32

મંગળવાર, 24 માર્ચ 2026
0

Karwa Chauth 2024: કરવા ચોથ પર સાસુને આપો આ વસ્તુઓ, મળશે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ

સોમવાર,ઑક્ટોબર 14, 2024
gift to mother in law
0
1
Karwa Chauth 2024: કરવા કોથનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સોભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે, સારા સ્વાસ્થ્ય અને સુખી વિવાહિત જીવનની કામના કરે છે અને નિર્જલા ઉપવાસ રાખે છે.
1
2
ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યુ કે ભગવાન, અશ્વિન શુક્લ એકાદશીનુ શુ નામ છે ? હવે તમે કૃપા કરીને તેની વિધિ અને ફળ બતાવો. ભગવાને કહ્યુ કે હે યુધિષ્ઠિર, પાપોને નાશ કરનારી એકાદશીનુ નામ પાપાંકુશા એકાદશી છે. હે રાજન, આ દિવસે મનુષ્યએ વિધિપૂર્વક ભગવાન પદમનાભની પૂજા ...
2
3
નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલરાત્રિને પ્રસન્ન કરવા માટે તમારે કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ. આ ઉપાયોનું પાલન કરવાથી તમને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે .
3
4
વર્ષનું છેલ્લું ગ્રહણ ૨ ઓક્ટોબરના રોજ થશે, જો તમે કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માંગતા હોય તો સૂર્યગ્રહણના દિવસે કેટલાક સરળ કાર્યો કરીને તમે કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત બનાવી શકો છો. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
4
4
5
ઈન્દિરા એકાદશી (Indira Ekadashi 2024) પર ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનારી એકાદશીના રોજ ઈન્દિરા એકાદશીના નામથી ઓળખાય છે. એવી માન્યતા છે જે ભક્ત આ શુભ દિવસનો ઉપવાસ રાખે છે તેમને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે આ ...
5
6
જો તમે ભૂલથી પણ ક્યારેય પ્રસાદની જગ્યાએ અશુદ્ધ વસ્તુ ખાઈ લો છો, તો આજે અમે તમને આ લેખમાં તેના પછી કેવી રીતે શુદ્ધ થવું જોઈએ તેની માહિતી આપીશું.
6
7
તિરુપતિ બાલાજીના લાડુમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ વૈજ્ઞાનિક લેબનો રિપોર્ટ પુરાવા તરીકે દર્શાવ્યો છે. આ સમગ્ર મામલે 320 રૂપિયાનો ખેલ સામે આવ્યો છે.
7
8
Parivartini Ekadashi 2024: શનિવારે પરિવર્તિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેમજ આ દિવસે આ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
8
8
9
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા #Mahagauri #Navratri
9
10
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ...
10
11
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે
11
12
Mangalwar Na Upay: મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે આ ખાસ ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. મંગળવારના ઉપાય વિશે આચાર્ય ઈન્દુ પ્રકાશ પાસેથી જાણો.
12
13
Hartalika Teej 2024: આજે સૌભાગ્યવતી સ્ત્રીઓનો મહત્વનો તહેવાર હરતાલિકા ત્રીજ(કેવડાત્રીજ) છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સ્ત્રીઓનુ દાંપત્ય જીવન સુખી અને ખુશહાલ રહે છે.
13
14
ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
14
15
Kevda Trij Wishes in Gujarati : ગુરૂવાર, 6 સપ્ટેમ્બરના રોજ કેવડાત્રીજનો તહેવાર ઉજવાય રહ્યો છે. ઉત્તર ભારતમાં આ તહેવારનુ ખૂબ જ મહત્વ છે. આ તહેવાર પર મહિલાઓ હાથમાં મેંહદી લગાવે છે અને સાજ શણગાર કરે છે. સાથે જ પોતાના સંબંધીઓ અને બહેનપણીઓને શુભેચ્છા ...
15
16
Hartalika Teej 2024 કેવડાત્રીજનુ વ્રત પરણેલી સ્ત્રીઓ અને કુંવારી છોકરીઓ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને ખુશહાલ મેરેજ લાઈફ માટે નિર્જળા વ્રત કરે છે. તો બીજી બાજુ કુંવારી છોકરીઓ સારો વર મળે એ માટે આ વ્રત કરે છે. જો તમે ...
16
17
કેવડાત્રીજ વ્રત ભાદરવાના શુક્લ તૃતીયાના રોજ કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ નુ વ્રત 6 સપ્ટેમ્બર 2024ના રોજ શુક્રવારે કરવામાં આવશે.
17
18
Somvati Kushagrahani Amavasya 2024: આજે શ્રાવણ માસની સોમવતી કુશ ગ્રહણી અમાવસ્યા છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ સિવાય આજે આ ઉપાયો કરવાથી પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
18
19
Somvati Amavasya Upay: 2 સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાવસ્યા છે અને આ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ મેળવી શકો છો, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
19