0
Shani Pradosh 2024 Upay: આજે શનિ પ્રદોષના દિવસે કરો આમાંથી કોઈ એક ઉપાય, શનિદેવ દૂર કરશે તમામ પીડા.
શનિવાર,ઑગસ્ટ 31, 2024
0
1
ભાદરવા કૃષ્ણ પક્ષની અગિયારસ અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે. શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યુ હતુ.
1
2
ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટાભાઈનો જન્મ થયો હતો. ભાદરવાના કૃષ્ણ પક્ષ ના દિવસે પડનારા આ દિવસ ને રાંધણ છઠના નામથી ઓળખવામાં આવે છે.
2
3
ભક્તો, શ્રાવણ માસ આવ્યો છે.
નાગપાંચમનો તહેવાર છે
જે દિલથી જપે હંમેશા બાબાના નામનું નામ
તેનું બેડો હંમેશા થાય પાર છે
નાગ પંચમી ની હાર્દિક શુભકામનાઓ.
3
4
શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે. જેને ઘણાં લોકો બહુલા ચોથ તરીકે પણ ઊજવતા હોય છે. બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે ...
4
5
મિત્રો આજે 22 ઓગસ્ટ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. આજે અમે આપને બતાવી રહ્યા છે બોળ ચોથનુ મહત્વ અને રાશિ મુજબ ઉપાય વિશે માહિતી.. આજે સ શ્રી સંકષ્ટ ગણેશ ચતુર્થી અને બહુલા બૉળ ચોથ વ્રત કરવાનુ વિધાન છે. આ દિવસે ગાય માતાને વિશેષ રૂપથી ...
5
6
ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા ખવડાવો. જો તમે આ કરી શકતા નથી, તો કોઈ લાચાર વ્યક્તિને ભોજન ખવડાવો
6
7
પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવે છે. તેથી તેનુ વાર મુજબ પૂજન કરવાનુ વિધાન શાસ્ત્રમાં બતાવાયુ છે.
7
8
ધાર્મિક માન્યતા અનુસાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ દિવસ રક્ષાબંધનના પવિત્ર તહેવારને સમર્પિત છે
8
9
શ્રાવણ પુત્રદા એકાદશી - શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને પુત્ર પ્રાપ્તિની કામના કરવામાં આવે છે. આ પૂજા માટે કેટલીક ખાસ સામગ્રીની જરૂર પડે છે.
9
10
Putrada Ekadashi 2024: જો તમે પુત્રદા એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યા છો તો આ દિવસે આ નિયમોનું અવશ્ય પાલન કરો, નહીં તો તમને વ્રતનું યોગ્ય ફળ નહીં મળે.
10
11
Durgashtami 2024 Upay: આજે માસિક દુર્ગાષ્ટમી વ્રત રાખવામાં આવશે. આ દિવસે દેવી ભગવતીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માસિક દુર્ગાષ્ટમીના દિવસે પણ કરો આ ઉપાય.
11
12
શ્રાવણના શનિવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરીને તમે શનિની સાથે રાહુ-કેતુને પણ શાંત કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
12
13
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ
મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે ...
13
14
નાગપંચમીનો તહેવાર શ્રાવણ મહિનના શુક્લ પક્ષની પાંચમના રોજ ઉજવાય છે. આ વખતે નાગ પંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ શુકવારે ઉજવાશે નાગ પંચમી એક એવો તહેવાર છે જે દિવસે કુંડલીના બધા સર્પ દોષ અને કાલ સર્પ દોષ દૂર થઈ શકે છે..
14
15
Nag Panchami 2024: વર્ષ 2024માં 9મી ઓગસ્ટે નાગ પંચમીનો તહેવાર છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે ભગવાન શિવ અને નાગ દેવતાની કૃપા મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
15
16
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ પવિત્ર દિવસ 19મી ઓગસ્ટે આવી રહ્યો છે. આ વખતે જો કોઈ બહેન પોતાના ભાઈને રાશિ પ્રમાણે રાખડી બાંધે તો તે ખૂબ જ શુભ રહેશે. આવો જાણીએ 12 રાશિઓ માટે કયો રંગ શુભ છે.
16
17
Naag Panchami - શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે.
17
18
હરિયાળી અમાવસ્યા વ્રત કથા
18
19
આજે અષાઢી અમાસ એટલે કે દિવાસો છે. આ વર્ષનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો. દિવસોથી માંડી અને દેવ દીવાળી સુધીના આશરે સો દિવસો થાય છે અને આ સો દિવસોમાં સો પર્વ અને તહેવારો આવે છે.
19