1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (10:55 IST)

Mangalwar Upay- ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે કરો આ ઉપાય

secret of hanuman life story
નાણાકીય કટોકટીમાંથી છુટકારો મેળવવો
 
- ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા ખવડાવો. જો તમે આ કરી શકતા નથી, તો કોઈ લાચાર વ્યક્તિને ભોજન ખવડાવો. આ ઉપાય સતત 11 મંગળવાર સુધી કરો. આમ કરવાથી આર્થિક સંકટ હંમેશા માટે દૂર થઈ જશે.
 
- જો તમે તમારા ધનમાં વધારો કરવા માંગો છો તો આજનો દિવસ 1 આખી હળદર અને 5 સફેદ કોડિઓ લઈને ગાયના માથાને અડાડીને તમારા ઘરમાં મુકી દો. 
 
- હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો
 
જો તમે તમારા જીવનમાં કોઈ ગંભીર સંકટથી પરેશાન છો, અથવા કોઈ એવું કામ છે જે તમારા નિયંત્રણમાં નથી, તો તેની જવાબદારી સોંપો. આ માટે મંગળવારે ભગવાન હનુમાનના કોઈપણ મંદિરમાં જાઓ અને પૂજા કર્યા પછી સોપારી ચઢાવો. એવું કહેવાય છે કે આવું કરવાથી મનવાંછિત વરદાન મળે છે.