About Hinduism 44

ગુરુવાર, 2 એપ્રિલ 2026
0

Pradosh Puja vidhi- પ્રદોષ વ્રતની પૂજા વિધિ

શનિવાર,ડિસેમ્બર 9, 2023
0
1
Shanivar Na Upay: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈએ દેવતાને સમર્પિત હોય છે અને તે દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
1
2
Page Padvana Niyam - પગને સ્પર્શ કરવાની પરંપરાને આદરની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે. હિંદુ ધર્મમાં પગ સ્પર્શ કરવાના ખાસ નિયમો છે. આ પ્રમાણે કેટલાક લોકોના પગને સ્પર્શ કરવો એ પાપ માનવામાં આવે છે.
2
3
Kaal Bhairav Jayanti 2023: આજે એટલે કે મંગળવારે કાલ ભૈરવ જયંતિ મનાવવામાં આવી રહી છે. માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવનો જન્મ માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ થયો હતો. કાલ ભૈરવ જીને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને કાલ ભૈરવની પૂજા ...
3
4
મહત્વપૂર્ણ તહેવારો 2024 : વર્ષ 2023 સમાપ્ત થવામાં છે અને પછી સમગ્ર વિશ્વ નવા વર્ષ 2024નું સ્વાગત કરશે. નવા વર્ષ સાથે, ઘણા ઉપવાસ, તહેવારો અને ઉજવણીનો સમયગાળો શરૂ થશે.
4
4
5
Garun Puran: સનાતન સંસ્કૃતિમાં આ બધી બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે. જેથી માનવ જીવન વધુ સારું બનાવી શકાય. આજે અમે તમને ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના દેવતા યમરાજના મહેલના પ્રવેશ દ્વાર વિશે જણાવીશું. વાસ્તવમાં, ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ...
5
6
Budhwar Upay: 21 જૂને અષાઢ શુક્લ પક્ષની ઉદયા તિથિ તૃતીયા અને બુધવાર છે. તૃતીયા તિથિ બુધવારે બપોરે 3.10 વાગ્યા સુધી રહેશે. રવિ યોગ 21મી જૂનની મોડી રાતે 1.21 મિનિટ સુધી રહેશે. જ્યારે ચંદ્ર સૂર્યના ચોથા, છઠ્ઠા, નવમા, દસમા, તેરમા કે વીસમા નક્ષત્રમાં ...
6
7
આ વર્ષે, કાર્તિક પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ 27 નવેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદી અથવા પાણીની ટાંકીમાં સ્નાન કરવું ખૂબ ફળદાયક છે.
7
8
કારતક પૂર્ણિમાનુ હિન્દુ ધર્મમાં એક ખાસ મહત્વ છે. કારતક મહિનાની પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. કારતક પૂર્ણિમાનો તહેવાર આ વખતે શુક્રવાર 19 નવેમ્બરના રોજ ધૂમધામથી ઉજવાશે. આ પૂર્ણિમાને સૌથી મહત્વપૂર્ણ પૂર્ણિમા માનવામાં આવે છે. ...
8
8
9
આ વખતે કારતક પૂર્ણિમા, જેને કેટલાક લોકો કટકી પણ કહે છે, 27 નવેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે ઉપવાસ કરવાથી અને બળદનું દાન કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ ગાય, હાથી, ઘોડો, રથ અને ઘીનું દાન કરે છે તેના ધનમાં વૃદ્ધિ થાય ...
9
10
આ સમયે જ્યેષ્ઠ માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. પ્રદોષ વ્રત દર મહિનામાં બે વાર રાખવામાં આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એક વર્ષમાં કુલ 24 પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શંકરને સમર્પિત છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શંકરની પૂજા નિયમ અને ...
10
11
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.
11
12
જરૂર કરો આ કામ - આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
12
13
હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર સ્થાન આપ્યું છે અને દેવી લક્ષ્મીનો સ્વરૂપ માનીને તેની પૂજા કરયા છે. સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસીને દીપક
13
14
1. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનો ઘીનો દીપક પ્રગટાવો. અને ઓમ ૐ નમો:ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સકટ નહી આવતું.
14
15
Tulsi Vivah 2023: હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક ઘરમાં દરરોજ તુલસી પૂજાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ તુલસીને જળ અર્પણ કરવાથી અને દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
15
16
પ્રબોધિની એકાદશી વ્રત કથા એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછયું : હે પિતા! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપ કૃપા કરીને વિસ્‍તારથી એ બધું મને કહો.
16
17
તુલસી લગ્નના સંબંધમાં પ્રાચીન ગ્રંથમાં ઘણી કથાઓ આપી છે એક બીજી કથા મુજબ એક પરિવારમાં નણદ- ભાભી રહેતી હતી. નણદ હવે કુંવારી હતી. એ તુલસીને ખૂબ સેવા કરતી હતી. પણ ભાભીને આ બધું પસંદ નહોતું. ક્યારે-ક્યારે તો એ ગુસ્સમાં કહેતી કે જ્યારે તારું લગ્ન થશે તો ...
17
18
દોહા તુલસી ચાલીસા Tulsi chalisa in gujarati શ્રી તુલસી મહારાની, કરૂં વિનય સિરનાય। જો મમ હો સંકટ વિકટ, દીજૈ માત નશાય।।
18
19
Karma, Kansa Vadh : કૃષ્ણ અને કંસની કથા તો દરેક કોઈ જાણે છે પણ કંસથી સંકળાયેલી કેટલીક રોચક અને મહત્વપૂર્ણ વાત અહીં જણાવી રહી છે જે કદાચ તમે જાણતા હશો. ધર્મ ગ્રંથના મુજબ 3 નવેમ્બરે કંસ વધ દિવસ છે. મથુરાના રાજા કંસ, ભગવાન કૃષ્ણના મામા હતા. કંસે ...
19