About Hinduism 45

શુક્રવાર, 3 એપ્રિલ 2026
0

Kansa Vadh - કંસના વધના પાછળ હતા તેમના કેટલા જન્મોના કર્મ? અહીં જાણો કંસથી સંકળાયેલી રોચક જાણકારી

બુધવાર,નવેમ્બર 22, 2023
0
1
- તુલસી વિવાહ માટે સૌથી પહેલા લાકડાના બાજોટ પર એક આસન પથારો. - કુંડાને ગરુથી રંગી દો અને તુલસીજીને બાજોટ પર સ્થાપિત કરો. - બન્ને બાજોટની ઉપર શેરડીથી મંડપ લગાવો.
1
2
Tulsi Vivah 2023: હિન્દુ ધર્મમાં કારતક મહિનાન સૌથી વધુ મહત્વ બતાવ્યુ છે. આ મહિને ફક્ત ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુએ શાલેગ્રામ લીધો હતો અને દેવી તુલસીને વરદાન આપ્યુ હતુ કે મારા શાલીગ્રામ રૂપ સાથે તમારી પૂજા ...
2
3
Tulsi Vivah 2023 Date: હિંદુ કેલેન્ડર મુજબ તુલસી અને શાલિગ્રામ જીના વિવાહ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે.
3
4
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.
4
4
5
Devuthani Ekadashi : દેવ ઉઠની અગિયારસ દિવાળી પછી ઉજવવામાં આવે છે. આ એકાદશીનું વિશેષ મહત્વ છે.
5
6
શ્રી હરિની ઉપાસના વિધિ - ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે સવારે વહેલા સ્નાન કરો અને પીળા રંગના વસ્ત્રો પહેરો. - ભગવાન વિષ્ણુની મૂર્તિ પંચામૃતથી અભિષેક કરો. હળદરનું તિલક કરો તેમને ચંદનનું તિલક, વસ્ત્ર, પીળા ફૂલ, માળા, યજ્ઞોપવિત અગ્નિ વગેરેથી ...
6
7
Dev Uthani Ekadashi 2023- આ વર્ષે 23 નવેમ્બર 2023, ગુરુવારે દેવઉઠી અગિયારસ છે. આ અવસરે શુભ સંયોગ બની રહ્યાં છે.
7
8
Kedarnath Dham: 12 જ્યોતિર્લિંગોમાંથી એક વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે એટલે કે 15 નવેમ્બરના રોજ બંધ કરવામા આવ્યા છે. હવે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તોને 6 મહિનાની રાહ જોવી પડશે
8
8
9
ૐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત જય ગણેશ
9
10
શાસ્ત્રો પીરિયડ્સ દરમિયાન અને ત્યાર પછીના થોડા દિવસો માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે. જો સમયગાળો 7 દિવસનો હોય તો આઠમા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. ઠીક છે, જો આપણે જ્યોતિષમાં માનીએ છીએ, તો સામાન્ય રીતે તમે તમારા સમયગાળાની સમાપ્તિ પછીના ...
10
11
Akshat Puja: પૂજા દરમિયાન આપણે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરીએ છીએ. જેમાં આપણે ખાસ કરીને ફળ, ફૂલ, કુમકુમ અને ચોખા અર્પણ કરીએ છીએ.
11
12
Laxmi mantra for money- ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં મંત્રોના જાપ કરવાની વિધિ છે.
12
13
Diwali 2023: હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર દિવાળી આવી રહી છે. આ તહેવાર દર વર્ષે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વૈદિક પંચાગ મુજબ દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ છે.
13
14
ગુરૂવારે વિશેષ રૂપે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનુ વિધાન છે. આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો છો તો તમારા જીવનના બધા સુખોની પ્રાપ્તિ થશે. ભગવાન વિષ્ણુ જેમને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે. જો કોઈ જાતકની કુંડળીમાં ગુરૂની સ્થિતિ ...
14
15
કરવા ચોથ 2023 તારીખનો સમય શુભ મુહૂર્ત અને પૂજા વિધિ: હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે.
15
16
જાણો તુલસી પૂજાની રીત (તુલસી પૂજાવિધિ) સવારે ઉઠ્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
16
17
કરવા ચૌથની શુભેચ્છા કરવા ચૌથ Karwa Chauth Wishes કરવા ચૌથની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
17
18
કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે.
18
19
Tulsi Puja Benefits: હિંદુ ધર્મમં ઘણા પેડ-છોડ છે જેમાં દેવી-દેવતાનો વાસ હોય છે. આટલુ જ નહી આ ઝાડ-છોડની નિયમપૂર્વક પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિને દેવતાઓની કૃપા મળે છે. હિંદુ ધર્મમાં તુલસીન છોડનો ખાસ મહત્વ છે અને કાર્તિક મહીનામાં વધુ વધી જાય છે. કહીએ છે ...
19