0
નાગપંચમી પહેલા સપનામાં સાપ દેખાય તો તે શું સૂચવે છે? અહીં જાણો
ગુરુવાર,ઑગસ્ટ 3, 2023
0
1
Rudrabhishek - શિવપુરાણમાં મહાદેવની પૂજા-અર્ચના કરવા માટે કેટલીક તિથિઓને ખૂબ જ વિશેષ માનવામાં આવી છે. તેમાંથી એક શ્રાવ છે. હિંદુ ધર્મમાં શ્રાવણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
1
2
અધિક માસ (અધિક માસ 2023)નો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અધિક માસમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. અધિક મહિનાના ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે
2
3
હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે મહાબલી બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જો તમે આ દિવસે કેટલાક ઉપાયો અપનાવો છો, તો તમે જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાય જણાવવા જઈ ...
3
4
Adhik S Purnima 2023 Date: શ્રાવણ પૂર્ણિમા પર શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી અનેકગણુ પુણ્ય ફળ મળે છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી વિષ્ણુજી સાથે ભોલેનાથની પણ કૃપા પ્રાપ્ત થશે.
4
5
આ દિવસોમાં ક્યારે પણ તુલસીને જળ ન ચઢાવવુ માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
5
6
Home Temple - દરેક હિંદુ પરિવારમાં એક મંદિર હોય છે જ્યાં પરિવારના સભ્યો દરરોજ દેવી-દેવતાઓની પૂજામાં લીન રહે છે. મંદિર મુકવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘરમાં સ્થિત મંદિર સાથે દરેક વ્યક્તિ જોડાઈ જાય છે
6
7
01 જુલાઈ, દિવસ-શનિવાર: શનિ પ્રદોષ વ્રત
03 જુલાઈ, દિવસ-સોમવાર: અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા
04 જુલાઈ, દિવસ-મંગળવાર: મંગળા ગૌરી વ્રત
10 જુલાઈ, દિવસ-સોમવાર: શ્રાવણ સોમવાર વ્રત
11 જુલાઈ, દિવસ-મંગળવાર: મંગળા ગૌરી વ્રત
7
8
મહિમા અમિત તુમ્હારી, સુર-મુનિ કરે સેવા ॥
જય પુરુષોત્તમ દેવા ॥
સબ માસો મેં ઉત્તમ, તુમાકો બતલાયા.
8
9
આ સોમવાર શ્રાવણ માસના પહેલા સોમવારથીએ શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ, પાંચ કે સાત એમ બિલીપત્ર ચઢાવવામાં આવે છે
9
10
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ સાકરિયા સોમવારની વ્રત કથા.. સાકરિયો સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે. .આ વ્રત ઘણું કઠણ છે. સોમવારે સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ મંદિરે જવું .પછી સાકરના ...
10
11
Shravan Somwar આ ઉપાયોને કરવાથી ભોળેનાથ થાય છે પ્રસન્ન ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે
11
12
Bhagwan Bhog Tips: હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે તેમને નૈવેદ્ય઼ પણ ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ દેવી-દેવતાઓના નૈવેદ્ય઼નું ખૂબ જ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર ભગવાનને નૈવેદ્ય઼ અર્પણ કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે. એવું ...
12
13
Shani sade sati remedies - ન્યાય પ્રિય શનિદેવ નિષ્પક્ષ થઈને ન્યાય કરે છે. તેઓ પોતાના ભક્તોને અભયદાન આપનારા દેવતા છે. તેઓ બધા પ્રાણીઓને તેમના કર્મો મુજબ ફળ આપે છે. જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને ...
13
14
Vinayaka Chaturthi 2023- વિનાયક ચતુર્થી શુભ મુહૂર્તા 2023 -ભગવાન શ્રી ગણેશની ઉપાસના માટે શુભ સમય- 21 જુલાઈ અધિક માસનીની વિનાયક ચતુર્થી છે.
14
15
Adhik Maas 2023: અધિક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને શુભ માનવામાં આવે છે. આ તિથિ 3 વર્ષ પછી આવી છે, ધન પ્રાપ્તિ માટે આ દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરવાનું ભૂલશો નહીં.
15
16
હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનુ કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. અમાસના આ દિવસે શિવ પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે દિવાસો પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો ...
16
17
આજે સોમવતી અમાવસ્યા અને શનિ જયંતીનો શુભ સંયોગ પડી રહ્યો છે. આવો યોગ 149 વર્ષ પછી બની રહ્યો છે તો આજે અમે આપને જણાવી રહ્યા છે સોમવતી અમાવસ્યાનુ મહત્વ અને કેટલક ઉપાયો જેને કરવાથી તમે સુખ સંપત્તિ મેળવી શકો છો.
17
18
Shani Pradosh Vrat And Masik Shivratri 2023: આજે શ્રાવણ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ અને શનિવાર છે. ત્રયોદશી તિથિ આજે રાત્રે 8.33 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. આજે સવારે 8.21 વાગ્યે વૃદ્ધિના યોગ બનશે. આ સાથે મૃગાશિરા નક્ષત્ર આજે ...
18
19
શનિ પ્રદોષ અને માસાશિવરાત્રિ એકસાથે 15મી જુલાઈએ વ્રત કરો રાત્રે 9 વાગ્ય
શનિ પ્રદોષ વ્રત પૂજાની સામગ્રી
19