About Hinduism 51

શનિવાર, 11 એપ્રિલ 2026
0

Devshayani Ekadashi 2023: દેવશયની એકાદશી 4 શુભ યોગમાં ઉજવાશે, ઉપવાસ કરવાથી મળશે અનેકગણું ફળ

બુધવાર,જૂન 21, 2023
0
1
Gupt Navratri 2023 : હિંદુ ધર્મમા નવરાત્રીના તહેવારનો ખાસ મહત્વ રાખે છે. નવરાત્રીના તહેવારા વર્ષમાં 4 વાર ઉજવાય છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી વ્યાપકા રૂપથી ઉજવયા છે. ગુપ્ત રૂપથી નવરાત્રી માધ અને અષાઢ મહીનામાં આવે છે. તેમજ વ્યાપક ...
1
2
Maa Saraswati: શાસ્ત્રો અનુસાર, 24 કલાકમાં એક વાર દેવી સરસ્વતી આવે છે અને દરેક વ્યક્તિની જીભ પર બિરાજે છે, એવું માનવામાં આવે છે કે તે સમયે બોલાયેલા શબ્દો સાચા બને છે. જાણો દિવસના કયા સમયે જીભ પર સરસ્વતીનો વાસ રહે છે.
2
3
Ashadha Gupt Navratri 2023: 19 જૂનથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવ દિવસોમાં વિવિધ ઉપાયો દ્વારા માતાના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
3
4
Shaniwar Na Upay: અષાઢ કૃષ્ણ પક્ષની વધતી તારીખ ચતુર્દશી અને શનિવાર છે. ચતુર્દશી તિથિ 17 જૂને સવારે 9.11 કલાકે હશે, ત્યારબાદ અમાવસ્યા તિથિ શરૂ થશે. 17 જૂને શ્રાદ્ધ વગેરે અમાવાસ્યાની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે શનિશ્ચરી અમાવસ્યા પણ ઉજવવામાં આવશે
4
4
5
Masik Shivratri 2023- અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ શુક્રવાર, 16 જૂન, 2023 ના રોજ સવારે 08.39 કલાકથી શરૂ થશે અને 17 જૂન, 2023, શનિવારના રોજ સવારે 09.11 કલાકે સમાપ્ત થશે. કારણકે પ્રદોષ કાળમાં માસીક શિવરાત્રીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
5
6
Vishnu Mantra- શ્રી વિષ્ણુ મંત્રઃ ગુરુવારે આ મંત્રોથી શ્રી હરિને પ્રસન્ન કરો Lord Vishnu Mantra ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય રીતે કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવામાં આવે તો દરેક ...
6
7
Ganesh mantra- બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવા માટે સમર્પિત થાય છે. આ દિવસે વ્રત રાખવા અને પૂજા કરવાથી ભગવાન ગણેશની ખાસ કૃપા મળે છે
7
8
ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિશેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની અશુભ્રતાને શુભ્રતામાં પરિવર્તિત કરવા માટે બુધવારે ગણેશ પૂજા કરવી જોઈએ. બુધ ગ્રહ અને ગણશજી બંને ...
8
8
9

શ્રી હનુમાન ચાલીસા

મંગળવાર,જૂન 13, 2023
Shri Hanuman Chalisaદોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
9
10
Aashadha Pradosh Vrat 2023 : પ્રદોષ વ્રત દર મહિને બંને પક્ષોની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાનું પ્રદોષ વ્રત 15 જૂન 2023 ગુરુવારે છે. આ દિવસ ગુરુવાર હોવાથી તેને ગુરુ પ્રદોષ વ્રત કહેવામાં આવશે
10
11
શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે.
11
12
Panchak in gujarati- જ્યોતિષ મુજબ પંચકમાં આવનારા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે. પંચકમાં આવનારા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વાર સાથે મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. બીજી બાજુ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વેપાર મુંડન વગેરે ...
12
13
ભારતમાં લોકો સદીઓથી ગંગાના પાણીમાં વિશ્વાસ ધરાવે છે. સનાતન ધર્મમાં, ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેથી ભક્તો તેમના ઘરને પવિત્ર રાખવા માટે તેમના ઘરમાં ગંગાજળ રાખે છે. ગંગાનું પાણી મોક્ષ પ્રદાન કરવા માટે કહેવાય છે
13
14

સાઈં બાબા ૧૦૮ મંત્ર

ગુરુવાર,જૂન 8, 2023
સાઈં બાબા ૧૦૮ મંત્ર 1. ૐ શ્રી સાઈંનાથાય નમઃ 2. ૐ લક્ષ્મીનારાયણાય નમઃ 3. ૐ કૃષ્ણ રામ શિવ મારૂત્યાદિરૂપાય નમઃ 4. ૐ શેષશયિને નમઃ
14
15
Nails Cutting- હિંદુ ધર્મમાં દરેક વસ્તુ કરવા માટે સમય અને દિવસ નક્કી હોય છે. તેથી આજે અમે તમને નખ કાપવાના એવા દિવસ વિશે જણાવી રહ્યા છે. જેનાથી તમે નખા કપશો તો તમારી કિસ્મત ચમકી જશે અને તમને ઘણૂ બધુ ધન લાભ થશે. ચાલો જાણીએ કયાં દિવસે કાપવા જોઈએ નખ
15
16
Sankashti Chaturthi 2023: શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે બુધવારે એટલે કે 7 જૂન, 2023ના રોજ સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવામાં આવશે. આવી સ્થિતિમાં આ વખતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત અને ...
16
17
Friday Upay- આ સરળ ઉપાયથી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન થશે
17
18
Jagannath Rath Yatra- જેઠ મહિનાના પૂર્ણિમા તિથિ જ આ ઉત્સવ શરૂ થઈ જાય છે. આ દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને સ્નાન કરાવાય છે. સ્નાન પછી પારંપરિક રૂપથી ત્રણ દેવને બીમાર માનીએ છે અને તેણે રાજ વૈધની દેખરેખમાં સ્વસ્થ ...
18
19
Mangalwar Upay: જે ભક્ત મંગળવારે આવું કરે છે તેના પર બજરંગબલીના આશીર્વાદ વરસે છે. બીજી તરફ મંગળવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો આ ઉપાયો ચોક્કસ અજમાવો.
19