સંબંધિત સમાચાર
- ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન પર બળાત્કારનો આરોપ, ભાજપે માગ્યું રાજીનામું
- ગુજરાતી જોક્સ - ભગવાને બનાવ્યા
- વજન ઘટવાના પાંચ સંકેતો, જે બતાવે છે કે તમારી વર્કઆઉટ અને તમારો ડાયેટ પ્લાન સફળ થઈ રયો છે
- Australia vs India 1st Test Match Day-3: 46 વર્ષ બાદ ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન, ઑસ્ટ્રેલિયાની આઠ વિકેટથી જીત
- અમિત શાહે બંગાળમાંથી TMCને સત્તામાંથી ઉખાડી ફેંકવાનુ લીધુ પ્રણ, જય શ્રીરામના ઉદ્દઘોષ સાથે મમતા પર લગાવ્યા આરોપ
ચંપાછઠના દિવસે સાંજે કરો આ ઉપાય.. મનોકામના થશે પૂર્ણ - champa shashti
હિન્દુ ધર્મમાં દરેક દિવસ અને વિશેષ તિથિયો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત રહે છે. આ દિવસોમાં વિશેષ પૂજન કરવાથી ઈચ્છાઓને પૂરી કરી શકાય છે. સદીયોથી શિવ પરિવાર ભારતીય સંસ્કૃતિ અને પરિવાર પ્રથાને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આ પરિવારના બધા સભ્ય દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષની ષષ્ઠીને ચંપા છઠના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે કુમાર કાર્તિકેયની પૂજાનુ વિશેષ મહત્વ છે.
ये भी पढ़ें
