સંબંધિત સમાચાર
- દેવઉઠની એકાદશી ના દિવસે તુલસીજીના આ 8 મંત્રનો જાપ કરો.. અક્ષય પુણ્ય લાભ થશે.
- 19 નવેમ્બરે દેવઉઠની એકાદશી - જાણો તહેવાર વિશે 10 વિશેષ વાતો..
- દેવઉઠી એકાદશી પર વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે
- ઘર આંગણે આ રીતે કરો તુલસી લગ્ન જાણો 20 વાતો
- તુલસીને દીપક લગાવો છો, તો જરૂર યાદ રાખો આ 3 વાતોં
દેવઉઠની એકાદશીએ કરો કોઈ એક ઉપાય, સુખ અને સૌભાગ્યની થશે પ્રાપ્તિ -
કારતક મહિનાની એકાદશી સૌથી મોટી અગિયારસ હોય છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રામાથી જાગે છે. આ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી.. પ્રબોધિની એકાદિશી કે દેવઉત્થાન એકાદશી પણ કહે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનુ સર્વાધિક મહત્વ બતાવ્યુ છે. આ એકાદશીનુ વ્રત કરવથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમે અનેક પ્રકારના ઉપાયો કરી શકો છો
ये भी पढ़ें
