સંબંધિત સમાચાર
- જયા એકાદશી વ્રત કથા - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ
- Jaya Ekadashi 2021: એકાદશી વ્રત કરનારાઓને મળે છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
- Shattila Ekadashi 2021 Katha: ષટતીલા એકાદશી પર આ કથા સાંભળો, દરેક મનોકામના પૂર્ણ થશે
- પુત્રદા એકાદશી વ્રતકથા - Putrada Ekadashi
- Saphala Ekadashi 2021: આજે છે વર્ષની પ્રથમ એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને વ્રત કથા
એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ
એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ.
1. કાંસાના વાસણમાં ભોજન કરવું.
2. માંસ
3. મસૂરની દાળ
4. ચણાનુ શાક ,
5. કોદંઝ શાક
6. મધુ (મધ)
7. બીજાનું અનાજ
8. બીજી વખત ભોજન કરવું
9. સ્ત્રી પ્રસંગ
10. વ્રતના દિવસે જુગાર ન રમવું
11. આ વ્રતમાં મીઠું, તેલ કે અનાજ વર્જિત છે.
12. તે દિવસે ક્રોધ, મિથ્ય ભાષણનું ત્યાગ કરવું
13. એકાદશીના દિવસે પાન ખાવાનું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી અને ચાણી કરવી અને પાપી માણસો સાથે વાતચીત કરવાનું મૂકવું જોઈએ.
ये भी पढ़ें