Last Updated:
બુધવાર, 26 ડિસેમ્બર 2018 (16:19 IST)
આજે અમે આપને ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે એક ઉપાય બતાવી રહ્યા છે તેને ધ્યાનથી સાંભળો અને એકવાર જરૂર અજમાવી જુઓ બુધવાર શાસ્ત્ર મુજબ બુદ્ધિદેવ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ ધન સંબંધી ઉપાય પણ ફળદાયક માનવામાં આવે છે